SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭ જાવ. ] શ્રુત જ્ઞાનના ભેદ. છે. ઉત્સર્પિણી, ને અવસર્પિણી આશ્રયી અનાદિ અવયવસિત છે. ભાવ થકી ભવસિદ્ધિયાઆશ્રયી સાદિસપર્યાવસિત છે, અને અભવસિદ્ધિયાશ્રયી ક્ષપશમિકભાવે અનાદિ અપર્યવસિત છે. ક ૧૧ ગમિકત-જેમાં સરખા પાઠ હોય તેને ગમિકશ્રુત કહે છે. ૧૨ અગમિકકૃત–જેમાં અક્ષર, આલાવા સરખા ન હેય તેને અગમિકશ્રુત કહે છે. ૧૩ અંગપ્રવિષ્ટદ્યુત– દ્વાદશાંગી. ૧૪ અંગબાહમૃત–શ્રી આવશ્યકતાદિ આ પ્રમાણે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ કરવામાં આવેલા છે. વળી બીજી અપેક્ષાએ એજ શ્રુતજ્ઞાનના વિશ ભેદ કરવામાં આવેલા છે. તે નીચે પ્રમાણે, ૧ પર્યાયશ્રત-જ્ઞાનને એક સૂમ અંશ અવિભાગ પલિછેદ,લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગદીયા જીવનું જે સર્વથી જ. ઘન્ય કૃતામાત્ર,તે થકી અન્ય જીવને વિષે એક જ્ઞાનને અવિભાગ પલિદ અંશ વધે તેને પર્યાયશ્રુત કહે છે. ૨ પર્યાયસમાસશ્રત-જીવને વિષે અનેક પર્યાયનું જ્ઞાન તેને પર્યાયસમાસથુત કહે છે. ૩-૪ અક્ષરશ્રત અને અક્ષરસમાસશ્રત-અકારાદિ લધ્યક્ષર એકનું જાણવું તેને અક્ષરગ્રુત કહે છે, અને બે ત્રણ અક્ષરનું જાણવું તેને અક્ષરસમાસથુન કહે છે. ૫-૬ પદત અને પદસમાસશત-શ્રી આચારાંગાદિ સૂત્રમાંના એક પદનું જ્ઞાન તેને પદગ્રુત કહે છે. તેજ પદના સમુદાય-ઘણુ પદનું જ્ઞાન તેને પદસમાસથુન કહે છે. ૭૮ સંઘાતશ્રત અને સંઘાતસમાસકૃત– નહિs જ ઇgઈત્યાદિ ગાથાએ યુક્ત દ્વારનો એક દેશ જે ગત્યાદિક તેહને પણ એક દેશ દેવગત્યાદિક તેહની જે માર્ગણોનું જ્ઞાન તેને For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy