________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
પ્રકરણું છે નંદન મુનિએ દીક્ષાની શરૂઆતથી યાવત્ જીવન પર્યંત ઉત્કૃષ્ટ ભાવથી માપવાસની તપશ્ચર્યા પૂર્વક સંયમ ધર્મનું પાલન અને વિશસ્થાનક પદનું આરાધન કર્યું. ગુરૂની સાથે, ગ્રામ, નગર, આકર વિગેરેમાં વિહાર કરતા જ્ઞાનારાધન કરી ગીતાર્થ થયા. તે મહામુનિ બન્ને પ્રકારના અપધ્યાન (આત, રીદ્ર,) બે પ્રકારના બંધન (રાગ દેશ) થી રહિત હતા. ત્રણ પ્રકારના દંડ (મન, વચન, કાયા,) ત્રણ પ્રકારના ગારવ (રસ, ત્રાદ્ધિ, શાતા.) અને ૧ ધ્યાન કેઈ પણ વિષયમાં મનની એકાગ્રતા=તલાલિત્તા=ધ્યાનના
મુખ્ય ચાર પ્રકાર છે. ૧ આર્તધ્યાન ૨ રદ્રધ્યાન. ૩ ધર્મ
ધ્યાન, ૪ શુકલ ખ્યાન. તેમાં પ્રથમનાં બે ખરાબ ધ્યાન છે. પાછલના બે ઉત્તમ સ્થાન છે. તે દરેકના ચાર ચાર પેટા ભેદ છે. વિશેષ એ છે કે, દાન, શીળ, તપ, પ્રમુખ ધર્મ કરણી કરી તેના ફળની ઈચ્છા કરવી. અથવા હું જે ધર્મકરણ કરું છું તેનું મને આવતા ભવમાં અમુક ફળ મળજે એવો સંકલ્પ કરવો,
નિયાણું કરવું. તે પણ આર્ત—અપ ખરબ -યાન છે. ૨ દંડ =જેથી આભા દંડાય તે મનથી ખરાબ વિચાર કરવાથી, બેટા
વચન બોલવાથી, અને કાયાથી નઠારા કૃત્ય કરવાથી આત્મા દંડયા
છે. આત્માના જ્ઞાન દર્શન દર્શન, ચારિત્ર ગુણ હણાય છે. ૧ રહિ ગારવ. પિતે શ્રુતજ્ઞાનને અભ્યાસ કર્યો તેથી શ્રાવક,
અનુયાયીઓ બહુ ભાન કરે તે કારણથી પોતે આનંદ માને. ૨ રશ ગારવ-ચારિત્ર અંગીકાર કરી રસમાં જીવન પુરૂ કરે. ક શાતા ગાર-વિહાર કરવામાં પડતી અડચણોના લીધે એક સારા
ઠેકાણે રહે. એ પ્રમાણે ત્રણ ગારવ મુનિએન અંગે છે. ગ્રહસ્થના અંગે ગાવરના ભેદ નિચે પ્રમાણે છે –
૧ રીધી ગારવ-રીધી તથા કુટંબાદિકમાં બહુ આનંદ માની અભિ
માન કરે. ૨ રશ ગારવ–પચેદ્રિના વિષયમાં બહુ આશક્ત રહે. ૩ શાતા ગારવ-સંસારિક સુખની અંદર નિમગ્ન રહી પિતાને બહુ
સુખ માને, તેમાં લલચાઈ ધર્મને એલખો નહિં, તેને વિચાર પણ કરે નહિ.
૬ ગારવ=
For Private and Personal Use Only