SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ ભવ. ] બાર ચક્રવર્તમ સમય. સુખના કારણે, પરિણામે સુખકાર્યની સંતતિ, મહા કલ્યાણકના દિવસમાં પૂજા કરવી, તીર્થકરની સેવા, શુભ ધમને સાંભળવામાં પ્રીતિ, નિરંતર સુખીપણું એ સર્વની પ્રાપ્તિ થવી એ પરંપરા ફળ છે. આ ભરતક્ષેત્રમાં બાર ચકવતી થયા છે તે કયા કયા તીર્થંકરના સમયમાં કયારે કયારે થયા અને તેમનાં નામ શું છે એ આ પ્રસંગે જાણવાની જરૂર છે, ૧ પહેલા ચક્રવતી શ્રી ભરત મહારાજ પહેલા તીર્થકર શ્રી રૂષભદેવ સ્વામીના સમયમાં થયા છે. ૨ બીજા સગર નામના ચક્રવતી બીજા તીર્થકર શ્રી અજિત નાથ સ્વામીના સમયમાં થયા છે. ૩-૪ ત્રીજા શ્રીમધવા નામના ચકવતી અને ચોથા શ્રી સનસ્કુમાર ચકવતી પંદરમાં તીર્થકર શ્રી ધર્મનાથ સ્વામી તથા સોલમા તીર્થંકર શ્રી શાન્તિનાથ મહારાજના આંતર સમયમાં થયા છે. ૫ પાંચમા ચક્રવર્તી શ્રી શાન્તિનાથ ભગવંત પોતેજ છે. ૬ છઠ્ઠા ચક્રવર્તી સતરમાં તીર્થકર શ્રી કુંથુનાથ ભગવંત છે. ૭ સાતમા ચક્રવતી અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ થયા છે. ટીપ:- આ ત્રણે તીર્થકરોને ચક્રવતી અને તીર્થકર એ બે પ્રકારની અદ્ધિ હતી. ૮ આઠમા શ્રી સુભુમ ચક્રવર્તી અઢારમા તીર્થંકર શ્રી અરનાથ અને ઓગણીસમા તીર્થકર શ્રી મલિલનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે. ૯ નવમા શ્રી પવ ચકવતી. ૧૦ દશમા શ્રી હરિષણ ચક્રવતી. For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy