________________
૨૦૦
વીર વાણી શ્રવણે સુણી, જાયું સર્વ અસાર : - રાજ સેંપી સ્વ પુત્રને, લીધે સંયમ ભાર. ૧૪.
મૃગાવતી મોટા સતી, મળતાં, ત્રિજગનાથઃ .. વિચરે તે તપ ધ્યાનમાં, ચંદનબાળા સાથ. ૧૫ એ આદિ, નરનારને, તારણહારા - વીર : . વણજ ગ્રામ ઉદ્યાનમાં, સમેસર્યો. ત્યાં વીર. ! ૧૬ ! ગાથાપતિ આણંદને, શિવાનંદા નાર; * * : બાર કોડ દિનાર છે, વિચરે સુખ , મોઝાર. . ૧૭ |
ખબર થતાં ભગવંતની, સમોસરણમાં જાય છે વાણું સુણી આણંદજી, શુદ્ધ સમકિતિ થાય. ૧૮ ! દ્વાદશ વતો આદરી, આવ્યા નિજ આવાસ; . .' '. વનિતાને પણ પાઠવે, વીર પ્રભુની પાસ. ૧૯ પતિ ધર્મ સ્વીકારીને, વિદ્યા શ્રી મહાવીર;" .. - પુરમાં જઈ તે દંપતી, થયા ધર્મમાં સ્થિર. ૨૦ કરતાં કરણું આકરીઉપન્ય અવધિ જ્ઞાન : આણંદજી અણશણું કરી, પામ્યા દેવ વિમાને. ૨૧ /
પ્રથમ સ્વર્ગથી ઓપરે, ચવિ વિદેહે જાય; : " આણંદજીને આતમા, ચરમ શરીરી થાય. . રર .
ચંપામાં બીજા. થયા, શ્રાવકજી કામદેવ' એ દેવ ડગાવી ના શક્યો, કરે પ્રભુની સેવ. ૨૩ | એ આદિ અષ્ટ શ્રાવક, પામ્યા પ્રભુથી બાધ * પ્રથમ સ્વર્ગમાં ઉપન્યા, કરી સત્યની શે ર૪ ૫,
ત્યાંથી ચવિ વિદેહમાં, ધરશે. નર અવતાર; “ સિંચમી થઈ થશે કેવળી, પામી જશે ભવપાર. ૨૫