________________
છે. કાન્તિલાલ બળવરામ વ્યાસ
મિ. જે. વિદ્યાલય
બનાવેલી
વડે વાદ
િવ
(સત્ર સાજ શીલ
અહીં પચેન્દ્રિયવાળા શરીરને પાંચ જણથી વસેલી કુટિરનું રૂપક આપ્યું છે.
जिन्भिन्दिउ नायगु वसि करहु जसु अधिन्नई अब।
મૂઢિ ાિદ તેિિારે માર્સે દુલ (સૂત્ર ૪ર૭). જિહવેન્દ્રિય, જે (સર્વની) નાયક છે અને જેને અન્ય ઈન્દ્રિયો અધીન છે તેને વશ કરે. સુંબીના વેલાનું મૂળ નાશ પામતાં પાંદડાં અવશ્ય સુકાઈ જાય છે.' અહીં નિદર્શના વડે રવાદનું મહત્વ વર્ણવ્યું છે.
एकसि सील-कलंकिअहं देवहिं पच्छिताई।
ગોકુળ રાખ અમિg , છિને શાર્દૂ u (સૂત્ર ૪૨૮) એકવાર જેનું શીલ ખંડિત થયું છે તેને પ્રાયશ્ચિત દઈએ, પણ જે રોજરોજ શીલ ખંડિત કરે છે તેને પ્રાયશ્ચિત્તથી શું?”
जेप्पि चएप्पिणु सयल धर लेविणु तवु पालेवि।
વિનુ સન્મ તિલક જે સર મુવ વિ . (સૂત્ર ૪૪૧) સકલ પૃથ્વી જીતીને ત્યાગવાને અને તપ લઈને પાળવાને શક્તિનાથ તીર્થકર સિવાય જગતમાં (બીજું) કણ સમર્થ છે?'
આ સર્વ પવામાં નિખાલસતા અને પારદર્શક સચ્ચાઈ છે કારણ કે એ લેકના હૃદયમાંથી સ્વયંભૂ પ્રગટેલી કવિતા છે. શૃંગારમાં એ મર્યાદા સ્વીકારતી નથી, કે વીરમાં એ આડંબર કરતી નથી, અને તેથી જ એ આપણું હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. બે ત્રણ ઉદાહરણથી આ વિધાનની પ્રતીતિ થશે.
फोडेन्ति जे हियडउँ अप्पणउँ ताहँ पराई कवण घण ।
હળદુ સોમદો આપ્યા વારે ગાયા વિરમ થઇ L ( સૂત્ર ૩૫૦) अम्मि पओहर बज्जमा निच्चु जे संमुह यन्ति। જ તો સનદ - મનિષ નિ (સત્ર ૩૯૫) सोएवा पर वारिमा पुष्पवईहि समाणु ।
નવા ગુણ જો પરદ કર લો પૈવ ઉમાપુ (સૂત્ર ૪૩૮) હવે છેલ્લા વીરરસનાં પ જોઈએ. વીરરસનાં મુક્તકો આ સર્વ પવામાં સહથી આકર્ષક છે. એને જુ, આવેશ આજે પણ પ્રેરણા આપે તેવાં છે. થોડાંક વીરરસનાં મુક્તકે જોઈએ.
संगरसएहिँ जु वण्णिअइ देकनु अम्हारा कन्तु ।
અમાર્દિ તેરા ય હું વાતુ (સૂત્ર ૩૫) સંકડે રણસંગ્રામેથી વર્ણવાય એવા અમારા કંથને અતિ પ્રમત્ત, નિરંકુશ બનેલા હાથીઓનાં કુંભસ્થળ વિદારતા જુઓ.” અહીં કોઈનાયિકા સખીને પિતાના સ્વામીના શૈર્યને પરિચય કરાવે છે.
भाला हुआ जु मारिआ बहिणि महारा कन्तु ।
જોન્સ જિયદુ માTI ૬ પા ા (સૂત્ર ૩૫૧) આ પોમાં ઊધાડે શુંગાર હોવાથી એનું સંપૂર્ણ ભાષાન્તર ન આપતાં માત્ર કઠિન રાદના જ અર્થ આપ્યા છે. તેમને, જય-શી, ધન-દયા, વયેનકુ-ર, કોમન લે, મા-પતાની જાતને, સ્તન, ૨ " હે માતા, મોહ-પયોધર, તન, નિg-નિત્ય, સં-સંમુખ, સામે વન-થની, જય-ગજબય. ૩ પુષત્રિજવલાની, પ-અટકાવે છે.