SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૦. શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. હવે શિખાતરફનો જળાવગાહ જાણવા માટે એજ અંક ઉપરથી જવૃદ્ધિ પ્રાપ્ત કરીને પૂર્વોક્ત જણાવગાહમાં ઉમેરવા ગ્ય છે, માટે ગણિતની સુગમતા માટે પ્રથમ ૭૬ જનના સર્વ પંચાણુઆ ભાગ બનાવતાં ૭૬૦૪૯૫=૭૨ ૨૦૦+૮૦=૭૨૨૮૦ ભાગ થયા. જેથી પુન: ત્રિરાશિ આ પ્રમાણે– જન છે. જળવૃદ્ધિ તે ભાગે કેટલી જળવૃદ્ધિ ? ૯૫૦૦૦ – ૭૦૦ – ૭૨૨૮૦ અહિં અન્ય એક ભાગરૂપ છે માટે પહેલો અંક પણ ભાગરૂપ સરખો જ હોવો જોઈએ એ ગણિતરીતિ હોવાથી ૯૫૦૦૦૪૯૫=૯૦૨૫૦૦૦ ભાગ આવ્યા જેથી પુનઃ ત્રિરાશિ ભાગ દૂર ગયે . જળવૃદ્ધિ તે ભાગ દુર ગયે કેટલી વૃદ્ધિ? ૯૦૨૫૦૦૦ - ૭૦૦ – ૨૮૦ ૯૦૨૫૦૫૦૫૯૬(૫ જન એ પ્રમાણે ૫ યોજન ઉપરાન્ત ૪૫૧૨૫ ૫૪૭૧ શેષ તે પ્રતિભાગ રૂપ ગણાય, જેથી ૦૫૪૭૧ શેષ પ્રતિભાગ લ્ય વડે ભાગતાં પ૭ ભાગ આવ્યા અને પ૬ પ્રતિભાગ શેષ રહ્યા તે ભાજક ૯૫ ૯૫૫૮૭૧(પક ભાગ ના અર્ધ ઉપરાન્ત હેવાથી વ્યવહારે સંપૂર્ણ ૪૭૫ ગણું ૧ ભાગ ગણીએ તો ૫૭+૧=૫૮ ૭૨૧ ભાગ આઆ, જેથી ૫ યોજના ૫૮ ભાગ જેટલી જળવૃદ્ધિ જબધીપતરફની જળ પદ શેપ પ્રતિભાગ. વૃદ્ધિથી અધિક આવવાથી પૃવકત જળવૃદ્ધિમાં ઉમેરતાં ૭પ૧-૫૫ અભ્યન્તર જળથી [ ૨૦૦૦ એજન દરની પ-પ૮ અધિક જળવૃદ્ધિ બાહ્ય ભાગે [ ૭૬ વ્યાસની ] ઉપદ-૧૧૩ બાદ ૯૫ - ૧ છપ૭-૧૮ જળ ૨૭૬ યોજન દૂર પ્રાપ્ત થયું. એ પ્રમાણે ૭પ૭-૧૮ જળમાં ૧૭ર૧ જન ઉચા પર્વત બેલ હોવાથી તે ૧૭૨૧–૦ ઉંચામાંથી ૧૭ર૧ માંથી બાદ કરતાં ૯૬૩ એજન ૭૫૭-૧૮ જળાવગાહ બાદ કરતાં ! ૭૭ પંચાણુઆ ભાગ જેટલો પર્વત શિખા ૯૬૩-૭૭ | | તરફ જળથી ઉચા દેખાય. અથવા બીજી રીતે ગણુએ તે જે ૫ જન ૫૮ ભાગ આવ્યા છે, તેને અભ્યન્તર દ્રષ્ટિગોચરમાંથી બાદ કરતાં પણ એજ જવાબ આવે, તે આ પ્રમાણે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy