SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. વિસ્તર –પૂર્વદિશામાં વડવામુખનામના કળશને અધિપતિ નામનો દેવ છે, દક્ષિણ દિશામાં કેયૂપનામના કળશન અધિપતિ મહાજાત્ર દેવ છે, પશ્ચિમ દિશામાં યૂપનામના કળશને અધિપતિ વે દેવ છે, અને ઉત્તરદિશામાં ઈશ્વરનામના કળશન અધિપતિ મંઝન નામનો દેવ છે. એ ચારે દેવો એકપપમના આયુષ્યવાળા છે, તે દેવોની રાજધાનીઓ અસંખ્યદ્વીપસમુદ્ર વીત્યાબાદ આવેલા બીજા લવણસમુદ્રમાં પોતપોતાની દિશિમાં વિજયદેવ સરખી ૧૨૦૦૦ જન વિસ્તારવાળી છે, શેષ ૭૮૮૪ લઘુ પાતાલકોશોના અધિપતિ દેવો ને પલ્યોપમના આયુષ્યવાળા છે. એ છે કે ૨૦૧ છે. અવતરણ – હવે એ પાતાલકોશમાં શું શું રહ્યું છે? તે અને તેમાં રહેલા વાયુથી જે વેલવૃદ્ધિ થાય છે તે આ ગાળામાં કહેવાય છે. सव्वेसिमहोभागे, वाऊ मज्झिल्लयंमि जलवाऊ । केवलजलमुवरिल्ले, भागदुगे तत्थ सासुब्व ॥८॥२०२॥ बहवे उदारवाया, मुच्छंति खुहंति दुन्निवाराओ । एगअहोरत्तंतो, तया तया वेलपरिवुढी ॥९॥ २०३ ॥ શબ્દાર્થ – સદસિં–સર્વ કળશના -ધાગા પોમા–અભાગે, નીચે વાવા-મેંદા વાયરા મણિરામ-મધ્યભાગે ઈન-સમૂછે છે, ઉત્પન્ન થાય છે. ૪ –કવળ જઈ વરત શોભ પામે છે, ઉછળ છે ૩વરિ-ઉપલા ભાગમાં સિવારે--બે વાર મા - બે ભાગમાં Tઢાર ગત –એક અહોરાત્રમાં નિરા–ત્યાં, કળશમાં 17| નવા=જ્યારે ત્યારે સામુત્ર–શ્વાસવતું વાણિી -વલની વૃદ્ધિ થાય છે ૧ આ દેવની રાજધાનીઓ શ્રી વાભિગમઇ વિગેરેમાં પર રાત કહી નથી, પરંતુ આ પ્રકરણની જ ૨૦ મી ગાથાને અનુસરે રાજધાનીએ કે વામાં વિસંવાદ નથી, કારણ કે પધાપમના આયુષ્યવાળા અને મધ એ ચાર દે છે, અને લધુ શિધિપતિદેવાની રાજધાની હશે કે નહિ તે શ્રી બનશેમ્પ. પરન્તુ બે પક્ષના આયુ. વાળ હોવાથી એ દેવા રાજધાનીઓ ન હોવી જોઈએ એ વિશેષ સમય છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy