SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ યે. ગા. ધ. ગુલ એ પ્રમાણે જંબુદ્રીપના પિરિધ ૩૧૬૨૨૭-૩-૧૮-૧૩ા પ્રાપ્ત થયા. હવે એજ પરિધિને વિષ્ણુ ંભના એટલે જ બુદ્વીપના ૧ લાખ ચેાજનના પાય-ચેાધા ભાગે એટલે ૨૫૦૦૦ વડે ગુણતાં જ બુદ્વીપનું ગણિતપદ આવે તેનુ અંકગણિત આ પ્રમાણે— ૩૧૬૨૨૭ યાજન X ૨૫૦૦૦ == શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત. ૭૯૦૫૬૭૫૦૦૦ યાજન ૧૩ા અંગુલ × ૨૫૦૦૦ ૩૩૭૫૦૦ અંગુલ ૧૮૯૭૩૬૨ ૪૦૭૩૪૬ ૩૧૬૨૨૭ ૯૧૧૧૯ અંશુલ શેષ વધ્યા. X ૩ ગાઉ ૨૫૦૦૦ ૭૫૦૦૦ ગાઉ ૩૦૦૦૦૦ ધનુ + ૩૫૧૫ ધનુ॰ ૨૦૦૦) ૩ર૦૩૫૧૫ (૧૬૦૧ ગાઉ ૩૦૨૦૦૦ ૧૫૧૫ ધનુ॰ શેષ. ૭૯૦૫૬૭૫૦૦૦ યાજન ૧૨૮ ધનુ૦ ૨૫૦૦૦ =રૂ૨૦૦૦૦૦ ધનુ ૯૬) ૩૩૭૫૦૦ (૩૫૧૫ ધનુષ ૩૩૭૪૪૦ ૬૦ અંશુલ શેષ. ૭૫૦૦૦ ગાઉ +૧૦૧ ગાઉ ૪) ૭૬૬૦૧ (૧૯૧૫૦ યેાજન ७६६०० ૧૯૧૫૦ ૭૯૦૫૬૯૪૧૫૦ ચેાજન. ૧ ગાઉ શેષ. એ ગણિતમાં ૩૩૭૫૦૦ અગુલના ધનુષ કરવા માટે ૯૬ વડે ભાગ્યા, અને જે ધનુત્ર આવ્યા તે ૩૨ લાખ ધનુષમાં ઉમેરી ૨૦૦૦ ધનુષને ૧ ગાઉ હાવાથી તને ૨૦૦૦ વડે ભાગ્યા, જવાબ ગાઉ આવ્યા તેને મૂળ ગાઉ ૭૫૦૦૦ માં ઉમેરી ૪ ગાઉના યાજન પ્રમાણે ચારે ભાગતાં ચેાજન આવ્યા તે ચેાજનને મૂળ યેાજનમાં ઉમેરતાં ૭૯૦ ઇત્યાદિ યાજન આવ્યા, અને ભાગાકારમાં સર્વત્ર શેષ વધ્યા તે સર્વ અધિક ગણાય, જેથી એ સ્ત્રકગ ૧ એ વધેલા ૯૬૧૧૯ અગુલના શેષને આઠ આઠ ગુણા કરી વારંવાર વભાજક ૬૩૨૪૫૪થી ભાગતાં અનુક્રમે યવ-જૂ-લીખ-વાલાપ્ર-રથ-ત્રસરેણુ ઇત્યાદિ ન્હાનાં ન્હાનાં પ્રમાણ પણ આવે છે. પરન્તુ અહિં મૂળગાથા ૧૮૫ મીને અનુસારે એટલું જ ગણિત ઉપયેગી છે. તથા એ વધેલા શેપ પ્રમાણે કઈક અધિકતા ગુલ ઉપરાન્ત ગણાય. તથા અહિં ૬૩૨૪૫૪ એ ભાજકરાશિ અથવા હેદરશ કહેવાય તેનુ અધ કરતાં પણ યોજન જવાબ આવે, અને ત્યારબાદ વધેલા શેષને ગાઉ આદિક ગુણી એજ છેદાશિવડે ભાગતાં ગાઉ ધનુષુ આદિ પ્રમાણ આવે. વ મૂળમાં ભાજકથી અ જવાબ અને જવાબથી અર્ધ ભાજકરાશિ હોય છે,
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy