SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્રસૂર્ય મંડળનું અંતર ૪ ૨ બાજુનાં અંતર ભેગાં કરતાં ૭૦ એજન ૬૦ ૩૫-૩૦-૪ ભાગ અને ૮ પ્રતિભાગ (સાતીયા) આવ્યા, ૩૫-૩-૪ પુનઃ ચંદ્રમંડલ પ૬ ભાગનું છે, તે પણ બન્ને ૭૦-૬૦–૮ બાજુનું ગણતાં ૧૧૨ ભાગ સાઠમાં ઉમેરતાં ૧૭૨ ભાગ થયા. તથા સાતીયા ૮ પ્રતિભાગ ૭૦-૧૭-૮ માંથી સાતપ્રતિભાગને ૧ ભાગ ૧૭૨ માં ઉમેરતાં ૧૭૩ ભાગ થયા, અને ૧ પ્રતિભાગ ૭૦–૧૭૩-૧ રહ્યો, તે ૧૭૩ પ્રતિભાગને ૬૧ વડે ભાગતાં + ર૦-૧૨૨ ૨ ચીજન આવ્યા તે ૭૦ માં ઉમેરતાં ૭૨ ૭૨-૫૧યેાજન આવ્યા, અને ભાગ ૫૧ રહ્યા, તેથી અંતર ૩૫-૩૦-૪ દરેક મંડલે યે. ૭૨ ભા. ૫૧ પ્રતિભાગ ૧ મંડલ + પ૬ (ય. ૭૨ ભા. ૫૧) અધિક અધિક અં ૩૫-૮૬-૪ તર વધતું જાય છે. અથવા બીજી રીતે + ૧૦-૬૧ ગણીએ તો એક બાજુનું અંતર અને મંડલ ૩૬-૨૫-૪ મળીને ચે. ૩૬ ભા. ૨૫ પ્રતિ. ૪ થાય તેને બે બાજુનું ગણું દ્વિગુણ કરતાં પણ યે. ૭ર ૭૨-૫-૮ ભા. ૫૧ પ્રતિ. ૧ અંતરવૃદ્ધિ પ્રાપ્ત થાય છે. +1 –૭ ૭૨-૫૨-૧ હવે સૂર્યમંડલેમાં દરેક મંડલ ૨ - જન અંતરે છે, અને ૪૮ ભાગ મંડલના ચે. ભાગ મળીને ૨ જન ૪૮ ભાગ એક બાજુની ૨-૪૮ એક બાજુના અંતરવૃદ્ધિ હોય છે, તેવી જ બીજી બાજુ + ૨-૪૮ બીજી બાજુની ગણતાં ૪ યોજન ૬ ભાગ આવે, એમાં ૯૬ માંથી ૬૧ ભાગનો એક જન કાઢી + ૧-૬૧ લઈ ચાર એજનમાં ઉમેરતાં જન ૫ થાય, | ૫-૩૫ અને ભાગ ૩૫ હે, જેથી સ્પષ્ટ થયું કે દરેક મંડલે બે સૂર્યને પરસ્પર પલેજન ૩૫ ભાગ જેટલું અન્તર વધતું જાય છે. અને એ પ્રમાણે વધતાં વધતાં સર્વ બાહામંડલે ૧૦૦૬૬૦ યોજન જેટલું અન્તર બે સૂર્યને પરસ્પર પ્રાપ્ત થાય છે. અથવા ચન્દ્રના પહેલા મંડલની આદિથી ચન્દ્રનું છેલ્લું મંડલ એક બાજુએ [મંડલક્ષેત્રની અપેક્ષાએ મંડલક્ષેત્રના પ્રારંભથી યો. પ૦૯–૫૩ ભાગ દૂર છે, તેવી જ રીતે બીજી બાજુએ પણ ગણતાં [. ૫૦૯-પ૩ ભા.૪૨=] . ૧૦૧૯-૪પ ભાગ ૩૪
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy