SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રમંડલ તથા સૂર્યમંડલેના અંતરનું પ્રમાણ. ૨૫૯ વિમાનના વિસ્તારને અનુસારેજ મંડલને પણ વિસ્તાર ૨ તથા ફુ યેજન જાણ છે ૧૭૦ છે અવતા: –પૂર્વગાથામાં ચન્દ્રસૂર્યના મંડલની સંખ્યા અને આંતરા કહીને હવે આ ગાથામાં ચન્દ્રમંડલના આંતરા તથા સૂર્યમંડલના આંતરા ઓનું પ્રમાણ કહે છે, તે આ પ્રમાણે– पणतीसजोअणे भाग तीस चउरो अ भागसगभागा(हाया) अंतरमाणं ससिणो, रविणो पुण जोअणे दुन्नि ॥ १७१ ॥ શબ્દાર્થ –– વળતા પાંત્રીસ અંતરમાળ-અન્તર પ્રમાણ મા તીસકત્રીસ (એકસઠીયા) ભાગ સિનો ચન્દ્રના મંડળનું ન =ચાર વિો જ વળી સૂર્યના મંડલનું મને માત્ર સાતીયા ભાગ દુસિ=બે સંસ્કૃત અનુવાદ. पंचत्रिंशद्योजनानि भागास्त्रिंशञ्चत्वारश्च भागाः मतभागाः । अन्तरमानं शशिनो रवेःपुनर्योजने द्वे ॥ १७१॥ Tયાર્થ:-ચન્દ્રના મંડલેના અન્તરનું પ્રમાણ ૩૫ જન ૩૦ એકસઠીયા ભાગ અને એક એકસઠીયાના સાનીયા જ ભાગ જેટલું છે, અને સૂર્યના મંડલેનું અન્ડર ૨-૨ જન છે ૧૭૧ છે વિસ્તરાર્થ:–મંડલક્ષેત્ર પૂર્વે ૫૧૦ એજન ૪૮ એકસઠીયા ભાગ અધિક કહ્યું છે, માટે અહિં ગણિતની સુગમતા માટે પાંચસોદશ એજનના પણ એસડીયા ભાગ બનાવીએ તો [ ૫૧૦૪૬૧= ] ૩૧૧૧૦ ભાગ આવે તેમાં ૪૮ ભાગ ઉમેરતાં [૩૧૧૧૦+૪૮=] ૩૧૧૫૮ એકસઠીયા ભાગ આવ્યા. હવે ૧૫ મંડલ છે, અને તે દરેક પદ ભાગ જેટલું છે, માટે ૧૫ ને પ વડે ગુણતાં ૮૪૦ ભાગ આવ્યા તેને ૩૧૧૫૮ માંથી બાદ કરતાં આંતરાનું સર્વક્ષેત્ર ૩૦૩૧૮ ભાગ રહ્યું, તેને એજન કરવામાટે ૬૧ વડે અને આંતરા લાવવામાટે ૧૪ વડે ભાગવા જોઈએ, જેથી પ્રથમ ૧૪ આંતરાવડે ભાગતાં–
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy