SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ = - - - - - પારસી અર્થ;-“ પુન્યાત્મા જરથુસ્રના “જાની પાનમ થશે પાની | | કર્મને ધન્ય છે, વચનને ધન્ય છે षयओथनेम अषओनो जरथुस्त्र है। અને વિચારને ધન્ય છે. એ પવિત્ર અમેપા ના જાથા યુવા- | આત્માએ ધર્મગ્રંથનું પ્રકાશન કર્યું રામને જાથા નાનીરા” ! છે. તે દિવ્ય ધર્મગ્રન્થ ! તારી હું સ્તુતિ કરૂં છું.” સારૂ (ચિન) “Almighty God ! unto | અર્થ;–“સર્વ શક્તિમાન પ્રમુ whom all hearts be open, છે, દરેકની all desires kuown, and from અભિલાષાઓ જાણે છે, અને કેઈપણ whom no secrets are hide; cleanse the thoughts of our રહસ્ય જેમનાથી ગુપ્ત નથી તે પરમાત્મા hearts by the inspiratiou પિતાના દિવ્ય આત્માની પ્રેરણાથી અને of the holy spirit, that we મારા વિચારો નિર્મલ બનાવે જેથી may perfectly love tliee, અમે પ્રભુ પ્રત્યે સંપૂર્ણ પ્રેમ કરીએ અને and worthily magnify the Holy Name, Through christ પ્રભુના નામને મહિમા પ્રભુ યીશૂમસીહ our Lord.” “Amen." દ્વારા સર્વત્ર વિસ્તારીએ. (આમીન.)” પુરમાનોવિસ્મણમિનિદીમા | અર્થ-“દયાલુ કરૂણામય અખિદોળેિ દિવ૮ નારીના | લવિશ્વના પ્રભુ ભગવંતને પ્રાર્થના કરું માનિંદીમા મા ચૌદ્દિીન I | છું. તે દયાલુ કરૂણામય ધર્મ-દિવસના - 1 અધિપતિ છે. તે જ્ઞાનમય છે તે જ શક્તિइय्याकाना 'बदो व इय्याका नस्त' ईन् । | '! માન છે. જે સન્માર્ગમાં તમારી રમણુતા નર્ સિતમુર્તીમાં સાત- છે તે સન્માર્ગમાં માર્ગપ્રદર્શક તમે ના અર' અખ્ત' હિમ જેસ્ટિને થાઓ. જેઓ તને નથી માનતા અને માવે દિમ શાસ્ત્રીના સમીર - અધર્માચરણ કરે છે તેમને તું નથી.” ઉપર જણાવ્યા મુજબ પ્રત્યેક સમાજને ધર્મ ધર્મને સંસ્થાપક અને ધર્મોપદેશક અર્થાત્ દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણ ન માનવાની તથા તેઓએ જણાવેલા ફરમાન પ્રમાણે ચાલવાની ફરજ રહેલી છે એમ સહેજે જણાઈ આવે છે, છતાં
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy