SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાય સહિત. એકેક ભાગ ૨૩૮ ચેાજન ૩ કળા આવે, માટે ભરતક્ષેત્રને દક્ષિણા ભાગ ૨૩૮ યેાજન ૩ કળા છે, તેમજ ઉત્તરાધ ભાગ પણ તેટલેજ છે, તેવી રીતે ઐરાવતક્ષેત્રના દક્ષિણા નું અને ઉત્તરાર્ધનું વિભ પ્રમાણ પણ ૨૩૮ ચેાજન ૩ કળા જાણવું. અને લંબાઈ તા અનેક યેાજન પ્રમાણ જાણવી. [દૈવ માન સમયમાં જે યુરાપખ’ડ એશિઆખંડ વિગેરે સર્વ ભૂમિ શેાધાયત્રી છે, તે સ ભરતક્ષેત્રના દક્ષિણા માંજ આવેલી જાણવી. વળી શેાધાયલી સર્વ ભૂમિ પણ સંપૂર્ણ દક્ષિણા જેટલી નથી, પરન્તુ ચારે દિશાએ કઇક કંઇક ભાગ હજી નહિં શેાધાયલા બાકી રહ્યો છે.] ॥ ૩૩ ૫ અવતા:→ --—પૂર્વ કહેલા છ વર્ષ ધરપર્વ તા ઉપર છ મોટા દ્રઢુ અથવા સરાવર છે, તે સરેાવરાની ઉંડાઈ ઉંચાઇ વિગેરેનું પ્રમાણ આ ગાથામાં કહેવાય છે:— गिरिउवरि सवेइदहा, गिरिउच्चत्ताउ दसगुणा दीहा । ટી-ત્તખતા, સવ્વ સનોઅનુવેંદા ॥ ૨૪ ॥ શબ્દા રિવર-પર્વ ત ઉપર વેદ- વેદિકા સહિત વહાદ્રહા, સરાવરા શિરિયન્તત્તા૩-પર્વતની ઉંચાઈથી ટીટા-દીર્ઘ, લાંબા વીદત્તગષ્ટ-લખાઈથી અધ વા–વિસ્તારવાળા, પહેાળા સગોત્ર-દશ ચેાજન ૩વેદા-ઉંડા સંસ્કૃત અનુવાદ. गिर्युपरि सवेदिकाद्रा गिर्युच्चत्वतो दशगुणा दीर्घाः । ટીપવાયહન્દ્રા, સર્વે વાયોલનોઈયાઃ ॥ ૩૪ ।। ૧ આ વક્તવ્ય-વમાનશાઓ સર્જનવચનાનુસારી છે એવી સમ્યક્ પ્રતીતિવાળા જીવાને માટે ઉપયોગી છે, પરન્તુ વમાનશાઓને સર્વજ્ઞવચનાનુસારી હાવામાં સઘ્ધિ અને ડામાડેાળ ચિત્તવાળાને માટે નથી. કારણકે વર્તમાન સમયની ભૂગોળ અને આ ચાલુ શાસ્ત્રીય ભૂગોળ સાક્ષાત્ છૂંદી સરખી દેખાય છે, પરન્તુ શાસ્ત્રીય ભૂંગાળને શાસ્ત્રીય દ્રષ્ટિએ વિચારતાં વર્તમાન સમયની ભૂગોળથી બહુ વિરોધી નહિ દેખાય. વળી કઈ દ્રષ્ટિએ શાસ્ત્રીય ભૂમેળ અવિસ વાદી છે તે દ્રષ્ટિ લખવાથી કંઈ સરે નહિ', માટે પ્રથમ અભ્યાસ કર્યાં બાદ તે સમજી શકાય તેવી છે,
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy