SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી નવ તત્વ ૫૭ જીવન ભેદ વિસ્તારથી કહે છે. જીવનો એક ભેદ છે, સકળ છનું રૌતન્ય લક્ષણ એક જ પ્રકારે છે તે માટે સંગ્રહનચે કરીને એક ભેદે જીવ કહીએ, બે પ્રકારે પણ જીવ કહીએ, ૧ ત્રસ ને ૨ સ્થાવર તથા ૧ સિદ્ધ અને ૨ સંસારી, ત્રણ પ્રકારે જીવ. ૧ શ્રી વેદ, ૨ પુરુષ વેદ ને ૩ નપુંસક વેદ તથા ૧ ભવ સિદ્ધિયા, ૨ અભવ સિદ્ધિયા, ૩ ને ભવ સિદ્ધિયા, ને અભવ સિદ્ધિયા, ચાર પ્રકારે જીવ ૧ નારકી, ૨ તિથી ૩ મનુષ્ય ને, ૪ દેવતા તથા ૧ ચક્ષુદર્શની, ૨ અચક્ષુદની, ૩ અવધિદર્શની, ૪ કેવળદર્શની પાંચ પ્રકારે છે. ૧ એકેદ્રિય, ૨ બેઈદ્રિય, ૩ ઈદ્રિય, ૪ ચૌદ્રિય, પ પંચેંદ્રિય તથા ૧ સગી, ૨ મન જોગી, ૩ વચન જોગી, ૪ કાય જોગી; ૫ અગી છે, પ્રકારે જીવ, ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રશ્નકાય, તથા ૧ સાથી, ૨ ધ કષાયી, ૩ માન કષાયી, ૪ માયા કવાથી, પ લેભ કરાયી, ૬ અકવાયી, સાત પ્રકારે જીવ ૧ નારકી, રે તિચ, ૩ તિચણી. ૪ મનુષ, મનુષણી, ૬ દેતા, છ દેવી આઠ પ્રકારે જીવ, ૧ સશી, ૨ કૃષ્ણવેશી, ૩ નીલશી, ૪, કાપેલેશી, ૫ તજુવેશી, ૬ પાલેશી, ૭ શુકલશી, ૮ અશો, નવ પ્રકારે જીવ, ૧ પૃથ્વી, ૨ અપ, ૩ તેવું, ૪ વાઉ, ૫ વનસ્પતિ, ૬ બેઈદ્રિય, ૭ તેઈ દ્રિય, ૮ ચૌદ્રિય, ૯ પચેંદ્રિય, દશ ભેદે છવ, ૧ એકેંદ્રિય, બેઈદ્રિય, ૩ તેઈદ્રિય, ૪ ચૌદ્રિય, પ પંચેંદ્રિય, એ પાંચના અપર્યાપ્તા અને અને પર્યાપ્ત મળી દશ થયા. અગ્યાર ભેદ જીવ ૧ એકેદ્રિય, ૨ બેઈદ્રિય, ૩ તેઈદ્રિય ૪ ચીરંદ્રિય, પ નારદી, ૬ તિર્યંચ, ૭ મનુષ, ૮ ભવનપતિ, ૯ વાણુવ્યંતર, ૧૦ જતિષી, ૧૧ વૈમાનિક. બાર ભેદે જીવ. ૧ પૃથ્વી, ૨ અ૫, ૩ તેઉ, ૪ વાઉ, પ વનસ્પતિ, ત્રસકાય, એ છના અપર્યાપ્ત ને પર્યાપ્તા મળી બાર થયા. તેર ભેટ છવ ૧ કૃષ્ણશી, ૨ નીલલેશો, ૩ કાપતશી, ૪ તેજુલેશી, ૫ પદ્મવેશી, ૬ શુકલકેશી, એ છના અપર્યાપ્ત ને પર્યાપ્ત મળી બાર ને એક અલેશી મળી કુલ તેર થયા. જીવના ચૌદ ભેદ કહે છે- ૧ સૂકમ એકેદ્રિયને અપર્યાપ્ત, ૨ સૂમિ એકેદ્રિયને પર્યાપ્ત, ૩ બાદર એકેદ્રિયનો અપર્યાપ્ત, ૪ બાદર એકેદ્રિયને પર્યાપ્ત, ૫ બેઈદ્રિયને અપર્યાપ્ત, ૬ બેઈદ્રિયને પર્યાપ્ત, ૭ તેઈદ્રિયને અપયાd, ૮ તેઈદ્રિયને પર્યાપ્ત, ૯ ચૌદ્રિયને અપર્યાપ્ત, ૧૦ ચૌરદ્રિયને પર્યાપ્ત, ૧૧ અણી પંચેંદ્રિયને અપર્યાપ્ત, ૧૨ અસંજ્ઞી પંચેદ્રિયને પર્યાપ્ત, ૧૩ સંજ્ઞી પંચેંદ્રિયને અપર્યાપ્ત, ૧૪ સંજ્ઞી પંચંદ્રિયને પર્યાપ્ત એ ચૌદ શેઠ જીવના કહ્યા. વ્યવહાર વિસ્તાર નેયે કરીને પાંચસે ત્રેસઠ ભેદ જીવન કહે છે–તેમાં ત્રણસેં ને ત્રણ ભેદ મનુષ્યના એક અઠાણું ભેદ દેવતાના, અડતાલીસ ભેદ તિથિના, ચૌદ ભેદ નારકીના એમ ૫૬૩ ભેદ થયા. મનુષ્યના ૩૦૩ ભેદ કહે છે-૧૫ કર્મભૂમિનાં મનુષ્ય, ૩૦ અકર્મભૂમિનાં મનુષ્ય, ૫૬ અંતરદ્વીપનાં મનુષ્ય એમ ૧૦૧ થયા, તે ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના અપર્યાપ્ત ને પર્યાપ્તા એમ ૨૦૨ અને ૧૦૧ ક્ષેત્રના સંમૂચ્છિમ મનુષના અપર્યાપ્તા એ સર્વ મળી કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થયા.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy