SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શમણ સૂત્ર -નિવવું છું. સત્તવુિં ભાઠાણે હિ-સત પ્રકારનાં ભયન ઠેકાણથી, ૧ અલેકભય૧ પર કાર્ય ૩ ધન ભય ૪ અકસ્માતભય ૫ આજીવિકાભય. ૬ મણિબય ૭ એપ ભય પડિમામિ-નિવર્તુ છું અઠ્ઠહિં મયઠાણે હિં-આઠ પ્રકારના મદન ઠેકાણું ૧ જાતિ. ૨ કુળ ૩ બળ ૪ રૂપ, ૫ તા. ૬ લાભ ૭ સુત્ર. ૮ મોટાઈ નહિં બંભચેરગુનિહિં-નવ પ્રકારનું પ્રાથર્ય : ( સાધુની ગુપ્ત). તે, ૧ શ્ર', પશે. નપુંસકત ઠેકાણું ને કહેવું. ૨ સ્ત્રી સાથે એકાંતમાં વાત કરવી નહિ. ૩ અને આસને બેસવું નહિ. ૪ સ્ત્રીનું રૂપ નીરખવું નહિ. ૫ સ્ત્રી રહેતી હોય ત્યાં ભીતને આંતરે રહેવું નહિ ૬ પૂર્વની ક્રીડા સંભારવી નહિ ૭ પુષ્કળ ઘી સહિત સરસ આહાર જમવે નહિ ૮ અતિ આહાય કરે નહિં. ૯ યુવા ચંદન આદિ વિલેપન કરી શરીરને શોભાવવું નહિ દસ વિહેસમણુધર્મે-દશ પ્રકાશને સાધુને ધર્મ. ૧ ક્ષમા ૨ નિલેભતા ૩ કપટરહિતપણું ૪ માનરહિતપણું. ૫ બાર પ્રકારનું તપ કરવું. ૬ સંજમ પાળવે. ૭ સંતવ બેલવું ૮ વિમળાપણું. ૯ ધનરહિતપણું. ૧૦ બ્રહ્મચર્યવ્રત-ઈક્કારસહિં ઉવાસગપડિમાહિ-અગિયાર પ્રકારની શ્રાવકની પ્રતિમા (તપની જાત) ૧ દંસણું પ્રતિમા–એટલે સમિતિ ચેકનું રાખવું. ૩ વ્રત પ્રતિમા એટલે બારે ગત પ્રતિમા એટલે બારે વ્રત નિર્દોષ પાળવાં ૩ સામયિક પ્રતિમા–રોજ બે વખત સામયિક કવું. ૪ પિસહ પ્રતિમા–એક મહિના માં બે ષિા કરે. ૫ પશે કરે તેમાં અને તે આખી રાત અથવા બે પહોર સુધી કાઉસ્સગ કરે. ૬ છઠ્ઠી પ્રતિમા–ષિાને બીજે દિવસે પણ બ્રહ્મચર્ય પાળવું. ૭ સાતમી, સચિત્ત પરિહાર પ્રતિમા સચિત્ત આહાર ન કરે, સાત માસ સુધી. ૮ અણાભ પ્રતિમા આરંભ-પાપ લાગે એવું કામ આઠ માસ સુધી કરે નહિ ૯ પસારંભ વિવાજ પ્રતિમા– હાસ વગેરે આગળ પણ આરંભનું કામ ન કરાવે, નવ માસ સુધી. ૧૦ ઉસ્ટિકૃત પ્રતિમા -પિતા સારૂ કીધેલાં આહાર, પાણી ન લે પણ નિર્દોષ હોય તે જ લે દસ માસ સુધી. ૧ શ્રમણભૂત પ્રતિમા–સાધુને વેષ ધારણ કરી તે પ્રમાણે વર્તે ને કઈ વરણ કરે તે કાર્ડ કે હું સાધુ નથી પણ સાધુની ક્રિયા સર્વ પાપ. અગિયાર માસ સુધી. ઉપર મુજબ અગિયાર તે પહેલી એક માસથી છેલ્લી અગિયારમી અગિયાર માસ સુધી પારવાની છે (આગળ શ્રાવક તે મુજબ કરતા હતા), બારસહિં લખું-પડિમાહિં-બાર પ્રકારની સાધુની પ્રતિજ્ઞાના નિયમ એટલે જે સાધુ એક વિચારી પ્રતિમા ક૨વા ચાહે તે આ પ્રમાણે કરે. ૧ પ્રતિમા–તે રાજ એક વખત એક જ ઘેર આહારની એક ત્તિ [દાત) એટલે એકધાર તથા પાણીની એક હૃત્તિ લેવી ને તેથી નિર્વાહ કવા. બીજાત્રીજા-ચોથા-પાંચમા-છઠ્ઠા અને સાતમા મહિનામાં રોજ બે, ત્રણ, ચાર, પાંચ, છે અને સાત દક્તિ ઉપાંત લેવું નહિ. એ નિયમ તે સાત પ્રતિમા થઈ. ૮ સાત દિવસ સુધી એકાંત ઉપવાસ કર અને ઉત્કૃષ્ટ આસન એટલે કઠણ આસને બેસે ૯ સાત દિવસ એકાંત ઉપવાસ કરે પણ દંડાસને બેસે ૧૦ નવમી મુજબ પણ ગેહાસને એટલે જેમ ગાયને દેહ બેસે એવી રીતે બેસી રહે ૧૧ એક રાત દિવસની પ્રતિમા તે અગાઉથી છે * ઉપવાસ કરી તે જ દિવસ ને રાત ગામબહાર કાઉસ્સગ કરે. ૧૨ એક રાતની પ્રતિમા તે પહેલાં ત્રણ ઉપવાસ કરી ત્રીજે દિવસે રાતે વનમાં એક ચિં રહીને ઉપસર્ગ આવે તે સહે. તેરસહિ કિરિયાટાણે-તેર પ્રકારની ક્રિયા એટલે કર્મ બાંધવાનાં ઠેકાણું ૧ કામ સારૂં આરંભ કરે. ૨ વગર કામે આરંભ કરે. ૩ વઘાત કરવા સારૂં કાંઈ હિંસા
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy