SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ વિચાર ૧૬૫ ધરતીમાં ઊંડા છે. પાશ પચાશ જોજનનાં પહેાળા છે. તેમની બહા. ૪૮૮ એજન તે ૧૬ કલા ઝાઝેરી છે. તેમની જીવી' ૨૦૭૨ બેન ને ૧૨ ક્લાની તેમની ધનુષંપીઠ ૧૦૭૪૩ તેજન ને ૫૫ કલા એકેક બૈતાઢયે એ એ શુક્ા છે તમિસ્ત્રશુક્ા ૧. ખંડપ્રપાતગુફા ૨. એ ૨ ગુફાઓ પચાશ પચાશ જોજનની લાંબી છે અને ૧ર જોજનની પહોળી છે, અને આફ જોજનની ઊંચી છે. તેમાં એ એ નદી છે, તેના નામ ઉમગજલા ૧ નિમાજલા ૨. એકવીશ ોજન જઈએ ત્યાં ઉમગજ્જા નંદી આવે તે ત્રણ ભેજન પટમાં છે. તેમાં હાથી, ઘેાડા, બળદ, મનુષ્યનુ કલેવર, રેા પડે તેને ત્રણવાર ભમાડી ઉછાળી બહાર નાખે તે કારણે મગજલા કહેવાય છે. ત્યાંથી ૨ ોજન આધા જઈએ ત્યાં નિમગજલા નદી છે, તે ૩ બેજનના પમાં છે. તેમાં હાથી, ઘેાડા, મનુષ્ય, બળદનુ કલેવર અનેરૂં પુદ્ગલ પડે તેને ત્રણ વાર ભખાડીને હેઠું બેસાડે તે કારણે નિગલા કહીએ, શેષ ૩૨ દીધ શૈતાનષ મહાવિદેહ ક્ષેત્રમાં છે, તે પણ એ સરખા છે, પણ ખાંડા, છત્રા, ધનુષપી નથી. તે પલગતે આકારે છે. (૨૬૫) ૪ વર્તુલ શૈતાઢય. શબ્દાપતિ ૧, વિકટાપાતિ ૨, ગંધાપાતિ ૩. માલવત ૪. એ ૪ વર્તુલ શૈતાઢય : જુગલિયાના ક્ષેત્રમાં છે. તે હજાર જ્વેશનના ઊંચા છે ૨૫૦ જોજનના ધરતીમાં ઊંડા છે. મૂળ ૧ હાર બેજનના લાંબા ને પહેાળા છે. ધાન્યના કેડારને આકારે છે, તેની ૩૪૬ર જોજન અધિક પરિઘી શ્વેત વગે છે. એવ. સમળીને ૨૬૯ પર્વત થયા. ૧ ઇતિ થી પર્વત દ્વાર સમાપ્ત ૪. ૫ મે! કુમ્હાર : જંબૂદ્રીપમાં પરપ ફૂટ છે. તેમાં ૪૬૭ ફૂટ પત ઉપર છે. તેનું વિવરણ કહે છેઃ ૩૪ દી બૈતાઢય. નિષધ ૧, નીલવંત ૨, મેરૂ ૩, એ પર્વત અને વિદ્યુત્પ્રભ ૧, માલવત ૨, એ ૨ વખાર ગજદત. એ ૩૯ પર્વત ઉપર નવ નવ ફૂટ છે. ૩૯ તે નવે ગુણતાં ૩૫૧ ફૂટ થાય. ચુહિમવત ને શિખરી એ બે પર્વત ઉપર અગિયાર અગિયાર ફૂટ છે. એ ક થયા, માહિમવત તે રૂપી એક ૨ પર્યંત ઉપર આ આ ફૂટ છે એ ૧૬ ફૂટ સાલ વખારા પર્વત ઉપર ચાર ચાર ફૂટ છે, એ ૬૪ ફૂટ સૌમનસ ૧, ગંધમાદન ૨, એર વખાર ઉપર સાત સાત ફૂટ છે, ૧૪ ફૂટ, એ સૂત્ર મળીને ૪૭ ફૂટ પર્વત ઉપરના થાય; અને શે! ૫૮ ફૂટ ભૂમિ ઉપરના છે, તે કહે છે, ૩૪ ઋષભટ્ટ તે ૧ ભરતને. ૧ ઈરવતન, અને ૩. વિજયના એ ૩૪, અને ભદ્રશાલ વનના ૮, દેવગુરૂના ૮, ઉત્તરના ૮, એ ઉપરના થયા, એ સ મળીને પર૫ ફૂટ થયા. ગજદ ત સ મળીને પ૮ ફૂટ ભૂમિ ઇતિ ૫ । મૂઢદ્વાર સમાપ્ત ૫૦ તો તીર્થં દ્વાર : જંબુદ્રીપ મધ્યે ૧૦૨ તીથ છે, તે ૩૨ વિષ ૧ ભરત, ૧ કરવત: એ ૩૪ તેમાં દરેકમાં ત્રણ ત્રણ તીર્થ છે, માગધ ૧ વરદાન ૨, પ્રભાસ ૩. એ ૩ તે અગ્નિકોણે ૧ નૈઋત્યકોણે ૨, વાયવ્યકેાણે ૩, એ ૪૪ ત્રિ ૧૦૨ તી થાય, કૃતિ ૬ઠો તીર્થંકાર સમા ૭ મા ણી દ્વાર : જમ્મૂદ્રીપમાં ત્તેજન ઊંચા ચઢીએ ત્યાં ૧ દક્ષિણે તે ભરતના ગતાય ઉપર ગગન વલભાર્દિક ૫૦ ૧૩૬ શ્રેણી ઉત્તરે એ નગર દક્ષિણુની ૬. છે, તે બૈતાઢય પર્વત ઉપર દશ દશ બે વિદ્યાધરની શ્રેણી છે, તેમાં શ્રેણીમે છે, અને રથ ચક્રવાલાર્દિક
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy