SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ અય શ્રી ગુણસ્થાનદ્વાર અવિભ્રમ જાણે, સરહે, પરૂપે, સે. તે જીવ જધન્ય તે જ ભવે માક્ષ જાય. ઉત્ ત્રીજે ભવે મેક્ષ જાય. સૂક્ષ્મ-ચેડીક-લગારેક પાતળી શી સ`પાય ક્રિયા હોવાને લીધે તેને સૂક્ષ્મસ'પાય ગુણુઠાણુ' કહીએ. અગિયારમું ઉપશાંતમાહ શુઠાણુ, ઉપશમાવે સવથા ઢાંકે, ( ભમભારી પ્રછન્ન માન મેાડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, શ્રી ભગવતે કહ્યું, તે જીવ જીવાદિ પદાય આદિ દઇને છમાસી તપ વીતરાગ *સે, એવામાં જો કાળ કરે તે અને જો સૂક્ષ્મ લાભના ઉદય થાય પડે તે પહેલે ગુણુઠાણું જાય, પશુ તેનું શુ' લક્ષણ ? ૧૮ માહનીય કમ ની પ્રકૃતિને અત્રિવત્ ) તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપજ્યા ? દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નાકારસી ભાવે, યથાખ્યાત ચારિત્ર પણે જાણે, સરહે, પપે, અનુત્તર વિમાનમાં જાય, પછી મનુષ્ય થઈ માક્ષ જાય તે કષાય અગ્નિ પ્રગટે, પછી પડે, દશમાથી સ`થા અગિયારમેથી ચઢવુ' તે નથી. ઉપશાંત તે ઉપશમ્યા છે માઠુ સવ થા જળે કરી અગ્નિ એલ્બ્યાની પેઠે. ટાળ્યા નહિ, ઢાંક છે માટે ઉપશાંતમેહ ગુણુઠાણું કહીએ. બારમું ક્ષીણુમેહ ગુઠાણું', તેને શું લક્ષણ ? ૨૮ પ્રકૃતિને સથા ખપાવેલી હાય છે તેથી ક્ષીણમાહ કહેવાય ક્ષપકશ્રેણી, ક્ષાયિક ભાવ, ક્ષાયિકસમક્તિ, ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, કણસત્ય, જોગસત્ય, ભાવસત્ય, અમાયી, અક્ષયી, વીતરાગી ભાવનિગ્રંથ, સંપૂર્ણ સંવુડ, સંપૂર્ણ ભાવિતાત્મા, મહાતપસ્વી, મહાસુશીલ, અમૈાહી, અવિકારી, મહાજ્ઞાની, મહાધ્યાની, વર્ધમાન પામી, પડીવાઇ થઇ, અંતર્મુહૂત રહે. એ ગુણઠાણે કાળ કરવા નીં. પુનઃભવ છે નહિ, છેલ્લે સમયે પાંચ જ્ઞાનાવરણીય, ચાર નાનાવરણીય, પવિષ અંતરાય ક્ષય કરણેાદ્યમ કરી, કેવળ યેાતિ પ્રક્રટે તે માટે ક્ષીશુમેહ ગુણુઠાણુ' કહીએ અને તેમે ગુણુસ્થાને જાય. જે સમયે ૧૪ પ્રકૃતિના ક્ષય થાય તેજ સમયે કેવળજ્ઞાન પ્રગટ થાય પણ વ્યવહારથી તેમુ ગુરુસ્થાન સાગી કેવળીનુ ગણાય છે. તૈમું સજોગી કેવળી ગુઠાણું,તેનુ શું લક્ષણ ? દેશ ખેલ સહિત તેમે શુઠાણુ વિચર. ૧ સજોગી, ૨ સશરીરી, ૩ ગ્નલેશી, ૪ શુકલલેશી, ૫ યથાખ્યાતચારિત્ર, ૬ ક્ષાયિકસમકિત, ૭ પંડિતવીય. ૮ શુકલધ્યાન, ૯ કેવળજ્ઞાન, ૧૦ કેવળન. એ દશ એલ સહિત જઘન્ય અંતર્મુહૂત ઉત॰ દેશેઉચ્ પૂર્વ ક્રેાડી સુધી વિચરે, ઘણા જીવને તારી, પ્રતિબાધી. ન્યાલ કરીને ખીજા, ત્રીજા શુકલધ્યાનના પાયાને ધ્યાઈને ચૌરમે જાય, સજોગી તે શુભ મન, વચન, કાયાના જોગ સહિત છે માહ્યુચલેપકરણ છે, ગમનાગમનાદિક ચેષ્ટા શુભ સહિત છે. દેવળજ્ઞાન, કેવળ દૃન, ઉપયોગ સમયાંતર અવછિન્નપણે શુદ્ધ પરિણમે તે માટે સજોગી કેવળી ગુણુઠાણુ' કહીએ. આ ગુણુસ્થાનના છેવટના ભાગમાં શૈલેશીકરણથી અત્યંત આત્મવીય પ્રગટ થવાથી જોગાનુ ધન થવા માંડે અને જોગા રૂધાઈ જાય ત્યારે ચૌદમુ અનેગી કેવળી ગુણઠાણુ પ્રાયે થાય તેનુ શુ લક્ષણ ? શુકલધ્યાનના ચેથા પાયા, સમુચ્છિન્નક્રિય, અન"તર અપ્રતિપાતી અનિવૃત્તિધ્યાતા મનોગ રૂપી, વચનજોગ રૂધી, કાયોગ રૂધી અને પ્રાણનિરોધ કરી રૂપાતીત, પદ્મ શુકલધ્યાન ધ્યાતા છ ખાલ સહિત વિચરે. તેરમે ૧૦ ખેલ કહ્યા તેમાંથી ૧ સજોગી, ૨ સલેશી, ૩ શુલેશી, એ ત્રણ વર્જીને શેષ ૭ ખેલ સહિત સકલ ગિરિના શજા મેરું તેની પેઠે અડેલ, અચલ, સ્થિર અવસ્થાને પામે. શૈલેશીપણું રહી પાંચ લઘુ
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy