SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે સમ્યફજ્ઞાનાદિ ગુણે હું કઈને ઉત્પન્ન કરી આપું કે તેના ગુણોને નાશ કરું, કે કે મારા તે ગુણેને ઉત્પન્ન કરે અથવા તે ગુણેને નાશ કરે આ સર્વ અજ્ઞાની મેહાભિભૂત જીની કર્તાહર્તા પણાની મિથ્યા ક૯૫નાઓ છે. ઈન્દ્રિયેના વિષયે જ્ઞાન દર્શન ચારિત્રને નાશ કરતા નથી તેમ નિરંતર સેવા કરાયેલ ગુરૂઆદિ તે જ્ઞાનાદિ ગુણોને કરતા નથી, આપતા નથી. પરિણામીજીવને તે ગુણો પિતાની મેળે પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને પર્યાય રૂપે વિનાશ પામે છે, તે પણ તે ગુણે કરી શકતો નથી. તેમ બીજે પણ કઈ વખત તેને નાશ કરી શકતા નથી. ઇન્દ્રિયોના વિષયોથી જ્ઞાન દર્શન ચારિત્રને નાશ થાય છે અને ગુર્નાદિની સેવા કરવાથી જ્ઞાનાદિની પ્રાપ્તિઉત્પત્તિ થાય છે, આ વાત વ્યવહાર દષ્ટિએ બરોબર છે. તાત્વિક દષ્ટિએ તપાસતાં માલુમ પડે છે કે આત્મા જ્યાં સુધી પરિણમી હોય છે–શુભાશુભ ઉપગે પરિણમે છે ત્યાં સુધી મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાનપણે પરિણામ પામ્યા કરે છે. આ પરિણામે પણ એક અપેક્ષાએ આત્માના છે. આમાં આત્માના નવીન પુણે કયાઈથી આવતા નથી તેમ તેને નાશ પણ થતા નથી. જે ગુણને નાશ થાય તે આત્માને પણ નાશ થાય, કેમકે ગુણ અને ગુણને અભેદ સંબંધ છે. વિભાવિક ગુણ દૂર થઈ શકે છે પણ સવભાવિક ગુનો નાશ થતા નથી,
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy