SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪, વિપરીતતા જુવે છે. જેમ પાણી સાબુ આદિની સોબતથી: કપડાનો મેલ દૂર થાય છે અને લેકે તે કપડાને ઉજવળ રૂપે જુવે છે, તેમ સમ્યફ જ્ઞાનાદિના ચોગે બહારથી આવી મળેલા કર્મ મળાદિ દૂર થાય છે ત્યારે આત્મા નિર્મળ થાય છે અને વિશ્વના છે તેને તેના ખરા સ્વરૂપમાં જાણી શકે છે. અનાદિ સંસ્કાર, આ જીવ મિથ્યાજ્ઞાન દર્શન ચારિત્ર ત્રણને લાગણી પૂર્વક સ્વીકાર કરે છે પણ સ્વભાવથી નિર્મળ થયેલા સુવ ની માફક સમ્યફ જ્ઞાન દર્શન ચારિત્રને સ્વીકાર કરતા નથી. નીચાણવાળા પ્રદેશ તરફ પાણીની ગતિ સહજથી વહ્યા કરે છે અથવા ઢોળાવવાળા પ્રદેશ તરફ-અનુશ્રોતમાં જીને ચાલવું અનાદિકાળના અભ્યાસને લીધે સારું લાગે છે, હેલું થઈ પડે છે પણ સામાપૂરે ચાલનારા જ તે વીરલા જ હોય છે. નિરાગી બંધાતો નથી. કાદવમાં રહેવા છતાં પણ શંખ કાળે નથી થાત, તેમ નિરાગી મનુષ્ય કારણસર દોષવાળો આહાર ગ્રહણ કરે અથવા ચિત્ત આહાર વાપરે તે પણ તે કર્મથી બંધાતે. નથી. ભૂપ રહેવા છતાં પણ રાગી મનુષ્ય પાપકર્મથી બંધાય છે. જુઓ!તંદુલી મચ્છ પિતે જાતે જીવને મારા નથી તેમ ખાતે પણ નચી છતાં કષાયના દેપથી યાપ
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy