SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ નીક દ્વારા કેમ આવીને જીવની અંદર રહે છે. આત્મા. માં કર્મ લાવવા માટે ક્રોધાદિને ઉપયોગ કરવામાં આવે. છે. જે ક્રોધાદિ રહિત જીવમાં કમ આવતાં હોય તે. પછી કઈ દિવસ કેઈપણ જીવની મુક્તિ થાય જ નહિ. . એક દ્રવ્યનાં પરિણામ તે બીજા દ્રવ્યનાં પરિણામ થતાં નથી. જે તેમ થાય તે સ્વપર દ્રવ્યની વ્યવસ્થા ટકીશકે નહિં. જ્ઞાનદર્શનઆદિ ચેતનના–આત્માના પરિણામ છે અને અચેતનના-પુદગલ દ્રવ્યનાં રાગદ્વેષાદિ પરિણામ છે. ચેતનનાં પારણામ જડના થાય અને જડનાં પરિણામ ચેતનનાં થાય એમ કેઈ દિવસ બનતું નથી. જો તેમ બને. તો કાંતે બને જડ થાય અને કાંતો બને જ્ઞાનાદિરૂપ ચેતન થાય, તે કઈ રીતે ઈષ્ટ નથી. કર્મથી બંધાયેલ આ મા કર્મના પરિણામે કરીને રાગાદિ પરિણામ ઉત્પન્ન કરે છે પણ શુદ્ધ થયેલ મુક્ત આત્મા આવાં પરિણામે પણ પરિણમતો નથી. તેને પોતાના શુદ્ધ સ્વરૂપે જ પરિણમી રહે છે. પરદ્રવ્ય તરફથી સુખી થવાની આશા કે દુ:ખી થવાને ભય જ્યાં સુધી આજીવ રાખે છે ત્યાં સુધી આશ્રવને માર્ગ તેના માટે બંધ થતા નથી. પર દ્રવ્ય સ્ત્રી, પુત્ર, પતિ, ધન, ધાન્ય, માન, યશ આદિથી સુખી થવાની આશા અને શત્રુ, રોગ, અપયશ વ્યાઘ, સિંહ, સર્ષાદિથી દુઃખી થવાની લાગણું ઉપન થવી; અનુકૂળતામાં. ડર્ષ અને પ્રતિકૂળતામાં બેદ–શોક થે આ સર્વ રાગદૂષની લાગણીઓ છે. આ લાગણીઓ કર્મને આવવાનાં કા.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy