SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦. કરડી નજર રાખવાનું પરિણુમ સારું નહિં આવે. શાંતતા અને શુભેચ્છારૂપી પાણીનો પ્રવાહ એ ગટરમાં વહેવરાવે જેથી બધે કાદવ આપોઆપ જોવાઈ જશે. ( ૮૧ જ્યારે ટીકા રૂપ કાતર આપણું ઉપર ચાલતી હોય ત્યારે આપણું અંતરમાં શું છે તે તપાસી જેવું. કદાચ લુક મનોવૃત્તિઓ તરફ ઘસડાઈ જવાની ઈચ્છા દિલમાં પેદા થઈ હશે અને તેથી જ આ ચેતવણી ક મળી ન હોય ? આવી ટીકાથીજ ભયંકર સ્થીતિ વિષે સાવધ રહેવાય છે તેમ સમજો. ૮૨ જે પુરૂષ લેક નાયક થવાને લાયક હોય છે તે કદી પણ “મારા સેબનીઓ મૂર્ખ છે, મારા અનુયાઈઓ બેઈમાન છે, લેકેL કૃતળી છે, સમાજમાં કિમત કરવાની શક્તિ નથી.” એ બડબડાટ કરતું નથી. નિરાશાથી હારીને ભાગી ન જતાં તેની સામે થવામાં ખરૂ સાચ્ચે રહેલું છે. ૮૩ સ્વાનુભવ કરતાં વધારે એચ બીજે કઈ ગુરૂ નથી. તમારી શક્તિઓને ઉચા વિચારે તરફ વાળશે ને શુદ્ધ વિવયાશક્તિ વિષે. વિચાર કરવાનો સમય પણ તમને મળશે નહિ. ૮૪ બીજાની હાજરીથી કાચાવું એ ખરા દેવ (અતર આત્મા) નો દ્રોહ કર્યા બરાબર છે. અંતરાત્મા સાથે પ્રમાણિકપણે વર્તવાથી જ તમે જગતમાં પ્રકાશ ફેલાવી શકશે. ૮૫ જેની વૃત્તિ સ્વતંત્ર હોય છે તે પિતાના આત્મા સાથે. પ્રમાણિક્ષણે વર્તે છે અને આત્મ સંતુષ્ટ બને છે. ૮૬ જ્યાં ઉદ્યોગનો તિરસ્કાર કરવામાં આવે છે ત્યાં પરિણામ શુન્યજ સમજવુ. દુઃખ અને દારિદ્ર વગર તેડયે આવવાના જ. ૮૭ જેવા તમે વિચાર કરે છે તેવાજ તમે થશે. જેથી તમારી
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy