SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર રત્નમાળા. ચોથી માળા. નં. ૪. ૧ આત્મદષ્ટિને વિસ્તાર, અભેદનું સામ્રાજ્ય, આનદની મૅનતા, અને ભેદનુ મિથ્યાત્વ અનુભવ કરે. ૨ નમ્રતા, અંતઃકરણની શુદ્ધતા, બુદ્ધિબળ અને હિમ્મત, આ ચારથી કાર્ય સિદ્ધ થાય છે. ૩ મન, વચન, શરીર, એ ત્રણેનું એક સરખુ વર્તન થવું જોઈએ. જેવું મનમાં તેવું જ ક્રિયામાં. ૪ ગમે તેવું સાંભળીને કે દેખીને મન ખેદ કે આશ્ચર્ય ન પામે. તેવી સ્થીતિસ્થાપક શા મનની થવી જોઈએ. ૫ પદાર્થ માત્રની કાળી બાજુ ન દેખતા ધાળી બાજુજ દેખવી. જોઈએ. સેંદર્યતાજ જેવી, તેથી આપણે ઉદ્ધાર થાય છે. ૬ પવિત્ર મહાપુરૂષના ઉચામાં ઉચા જીવનને દૃષ્ટિ આગળ રાખી પિતાના મન, વચન, શરીરને તે પ્રમાણે પ્રવર્તાવવાની ટેવ પાડવી જોઈએ. ૭ મનને શુદ્ધ કરવા માટે કાયમ પવિત્ર મત્રનો જાપ કરવે. અને મનને સ્થિર કરવા નિર્વિકલ્પ ધ્યાન કરવું જોઈએ. ૮ ગમાત્રનું પ્રથમ દ્વાર પ્રેમ, વિશ્વાસ, સાહસ, અને સ્વાપણ એ વિના અન્ય નથી. સત્યને અનુભવવાની ઇચ્છા હોય તે એ ચારે વાત ધારણ કરવી.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy