SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી આવૃત્તિ સંબધે બે બાલ. આ બીજી આવૃત્તિ ઘણાં વર્ષ પ્રસિદ્ધ થાય છે. આવું ઉપયોગી પુસ્તક લેકેમાં વધારે પ્રચાર થવા પામ્યું નથી તેનું કારણ, જાહેર અબરના ફેલાવાને અભાવ એજ છે. ગમે તે દર્શનવાળાએ જ્યારે આ પુસ્તક વાંચે છે. ત્યારે તેઓ તે પુસ્તક પિતાના જ સંપ્રદાયનું હોય તેમ માને છે. તેમ માનવામાં કારણ પણ છે કે, તેમાં આપેલાં વચનામૃત સાર્વજનિક છે, અને પ્રવૃત્તિ કરવામાં ઉપયોગી થાય તેવાં છે. તેથી તેઓ તરતજ આ પુસ્તકની માગણી કરે છે. માટે આ પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવાની જરૂર પડી છે. આ પુરતકમાં આગળથી ગ્રાહક તરિકે ભાવનગરના ગાંધી. જમનાદાસ અમરચંદ પુરત ૧૦૦) શા. અમીચંદ ડાહ્યાભાઈ ર૫) શેઠ મોતીલાલ જુઠાભાઈ ,, ૫૦) ' તથા મદદ તરિકે બાલપુરવાળા શેઠ હોંસીલાલ પાનાચંદના પુત્ર -સુખલાલનાં સૌભાગ્યવંતાં પત્નિ બહેન. ધન્નાબાઈએ પચીશ રૂપિ આપ્યા છે. લ, શા. ભીખાભાઈ મગનલાલ તલાટી. સંવત. ૧૯૮૩ કારતક વદ ૬.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy