SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ વિહંગમ એટલે પક્ષીનો આકાશી. માર્ગ. આ માર્ગ તે નિરાલબનતાનો માર્ગ છે. કીડી ઝાડના થડ, ડાળી, શાખા, પત્રાદિને આધાર લઈને ચડે છે તેમ પિોપટ કેરને આશ્રય લેતું નથી. તે તો સિદ્ધાંજ આકાશમાં ઉડે છે અને ફળ ઉપરજ જઈને બેસે છે. તેમ બાહ્ય. કાઈ પણ આલંબન લીધા સિવાય જે રોગીઓ કેવળ શુદ્ધચિપનાજ ચિંતનથી આત્મ સ્વરૂપને પામે છે તે ક્રમ વિનાને વિહંગમ માર્ગ છે. આ માર્ગમાં જ્ઞાનની જ મુખ્યતા છે. બાહ્ય ક્રિયા આ માર્ગની અંદર નથી. આંતક્રિયા તે છેજ. “હું શુદ્ધ ચિપ છું.” આ વાક્યનું ચિંતન, મનન અને તાદાકારે પરિણમન કરવું તે ક્રિયા છે, પણ આ આંતરક્રિયા છે, એટલે બાહ્ય ક્રિયાની અપેક્ષાએ આમાં જ્ઞાનની મુખ્યતા કહેવામાં આવી છે. અને બાહ્ય આલબનની અપેક્ષાએ આમાં નિરાલબનતા જણાવી છે, નહિંતર હું શુદ્ધ ચિપ છું” આ વાક્યનું સ્મરણ મનને તે પણ આલબનજ છે. અનુક્રમ, ક્રિયાની મુખ્યતાવાળા અને આત્મ લક્ષ સાથે શ્રીટિકાગતિવાળો માર્ગ સુગમ છે. એટલે દરેક જાતના છે. આ માર્ગ–માં ચાલી શકે છે, છતાં લો તે છે. એટલે બે પળે પહોંચી શકાય. આ માર્ગ અનંત છવા મોક્ષે પહોંચ્યા છે. જે સંસારથી ઉછત થયેલા અને મોક્ષની રુચિવાળા જેવા હોય છે તેને મોક્ષ પ્રાપ્તિને ઉપાય સુગમ થઈ પડે છે. “હું જ્ઞાન સ્વરૂપ છું” એ વાક્ય લઈને તેમાં અખંડ ઉપયોગ રાખી સતત પ્રયત્ન કરી આગળ વધવાનું વિપર્મ કાર્ય કઈ નિકટ ભરીને જ પ્રાપ્ત થાય છે. શુદ્ધ ચિદપમાં લય પામનારા નિવિકલ્પ-દશાવાળા રોગીઓને કર્મને ક્ષય અને તાત્ત્વિક સુખ એકી સાથે પ્રા થાય છે. “હું શુદ્ધ
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy