SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ લાલચો બતાવીને તેમાં પુરી રહ્યા છે, આવી આવી અનેક પ્રવૃત્તિઓમાં આ વિશ્વના છે જોડાઈ ગયા છે. આમાં સુખી થવું, શાંતિ મેળવવી, મોટા થવું એ તેમને ઉદ્દેશ હોય છે. આ ઉદેશ તેમને પાર પડતા નથી, કેમકે આ ભૂલ ભૂલામણું વાળી મેહ રાજાની બીછાવેલી જાળ છે, તેમાં પક્ષીઓની માફક ઉપર ઉપરની મેહક ચેષ્ટાઓથી ભાન ભૂલી જવ સપડાય છે અને છેવટે સુખને બદલે દુઃખ પામી પિતાને પ્રાણ એવે છે. ખરા બુદ્ધિમાન તે એક જ્ઞાન સ્વરૂપ આત્માને જ ગુખ અને શાંતિનું સ્થાન માનીને મેહનો ત્યાગ કરી આત્મામાં પ્રીતિ કરે છે. પુન્ય પ્રકૃતિથી પ્રાપ્ત થયેલાં દેવના અને મનુષ્યના સુખ તે સુકા ઘાસ જેવાં છે. તેને જે કેળવી જાણે તે ગાય અગર ની માફક સુકા ઘાસમાંથી દુધ અને દુધમાંથી ઘી બનાવી શકાય છે. જે ન કેળવી જાણે તે એટલે તેને દુરઉપયોગ કરે તે ઘાસમાં અગ્નિ મૂકવાથી તેની રાખ થાય છે, તેમ તે સુખનો નાશ થવા સાથે ભાવી જન્મ પણ દુખમય પ્રાપ્ત કરે છે. પુન્ય પ્રકૃતિને લઈને મળેલી અનુકૂળતાનો લાભ લઇ ને આત્મ માર્ગમાં આગળ પણ વધી શકાય છે અને મેહમાં આશક્ત બની શક્તિને દુરૂપયોગ કરી અનેક જીને દુઃખ આપી વિષયોમાં આશક્ત થઈને પાછળ પણ હડી જવાય છે. આશ્ચર્ય છે કે અલ્પ બુદ્ધિવાળા છો આ મેહના ઘર તુલ્ય લક્ષ્મી, સ્ત્રી, શરીર, સંતતી અને જમીનમાં સુખ માની બેઠા છે !! આ જીવ પરમાર્થથી બંધાયેલે નથી છતાં મેહના પાશથી ભીરૂ બની પિપટની માફક કે વાનરાની માફક પિતાના અજ્ઞાનથી પિનાને બંધાયેલ માની તેમજ વધુને વધુ હેરાન થાય જાય છે. પવન ચકીના એક ભાગ ઉપર બેઠેલે પિપટ આનંદ કરતા હતા, તેવામાં પવન ચકી ફરવા લાગી પોપટે જાણ્યું કે હું પડી જઈશ, તેથી તે સળીયાને તેણે મજબુતાઈથી
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy