SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ થાય તે ઉદયિક ભાવ છે. મનુષ્યાદિ ચાર ગતિ, કેધાદિ ચારકષાય, સ્ત્રીવેદઆદિ ત્રણ વેદને ઉદય, કૃશ્ન લેશ્યાદિ -છલેશ્યા, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ એ એકવીશ ઉદયિક ભાવે છે. આનો ઉદય હોય ત્યારે સામાન્ય રીતે સૂફમપણું બંધ હોય છે પણ અભવ્યને મૂકી ને જીવત્વ, ભવ્યત્વ, આ બે પરિણામિક ભાવે કર્મના ઉદય આદિની અપેક્ષા રાખતા નથી, તેથી તેનાથી કર્મના બંધ થતો નથી, તે મોક્ષનું કારણ છે. ઇષ્ટ વિષયોને અનુભવ છે તે બાહ્ય ઈન્દ્રિચોથી ઉત્પન્ન થતું સુખ છે. અને આત્માને અનુ-ભવ થે તે આત્માથી ઉત્પન્ન થતું આંતસુખ છે. વિષ થી ઉત્પન્ન થતું સુખ વિનાશી છે. આત્માથી પ્રગટ થતા આનંદ અવિનાશી છે. આ બને સુખમાં જમીન અને આકાશ જેટલે તફાવત છે, તે જાણીને વિષય સુખને ત્યાગ કરીને નિરંતર આત્માના અનુભવમાં રહેવા પ્રયત્ન કરો. વિષય સંબંધી જ્ઞાન મનુષ્યને થાય છે તે ઈન્દ્રિય જન્ય જ્ઞાન છે, તે સર્વ પુલિક જ્ઞાન છે. આ ત્મિકજ્ઞાન તેનાથી ઉલટું છે. તે આત્માથી પ્રગટ થાય છે -અને તેને સંબંધ પણ આત્માની સાથે જ છે. ઈન્દ્રિય જન્યજ્ઞાન પણ ચૈતન્ય સ્વરૂપ તે છેજ, જ્ઞાન પુદગલ સ્વ. રૂપ તે નજ હોય. છતાં તે જ્ઞાનની વિભાવિક પરિણતિ હોવાથી તેની ઉત્પત્તિમાં પુદ્ગલમય ઈદ્રિય કારણ રૂપ
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy