SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ક્ષય થતાં કેવલજ્ઞાન, કેવલ દર્શન, અનંત આનંદ અને અનત શક્તિ પ્રગટે તે. આ ચાર ગુણવાની શક્તિ જેને પ્રગટ થાય છે તેનેજ જીવનમુક્ત કહેવામાં આવે છે. આવી સ્થિતિએ પહોંચેલ આત્મા જીવતાં છતાં સુક્ત આત્માને આનંદ અનુભવે છે. તે દેહમાં રહેવા છતાં સુક્ત થવા ખરાખર છે કેમકે આત્માની શક્તિના ઘાત કરનાર કો નાશ પામેલાં હેાવાથી તેને હવે તે કર્મો ધનમાં નાખી શકતાં નથી. પાછળનાં વેઢની, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચાર કર્મને અધાતિ કર્મ કહે છે, તે કર્મો વિદ્યમાન હોય છે છતાં આત્માને વિશેષ નુકશાન કરવાની તાકાત તેમનામાં રહી નથી, જેમ સર્પના મુખમાંથી ઝેરની કાથળી કાઢી લેવામાં આવ્યા પછી તે સર્પ, સર્પના આકારે તા રહે છે પણ સર્પ પણાને ઝેરી ભાવ ભજવી શકતા નથી તેમ આ કર્મો પણ હવે નવીન કર્મના બંધન કરવાવાળાં થતાં તેની હૈયાત જ્યાં સુખી હાય છે ત્યાંસુધી આ દેહના સર્વથા ત્યાગ આત્મા કરી શકતા નથી. તેમ છતાં આ સ્થિતિમાં તે કેવલજ્ઞાની મહાત્મા પેાતાની અમેાઘ દેશનાના મળે અનેક જીવાને આત્મભાવમાં જાગૃત કરી મેાક્ષના માની સન્મુખ ચાલનારા-મેાક્ષ માના પથિક મનાવે છે. તે ચાર કર્મો પૂર્ણ થતાં જીલ ધ્યાનના ત્રીજા અને ચેાથા ભેદુ વડે આત્મ પ્રદેશથી કર્મોના મદ્યા પ્રદેશાને દૂર કરી પરમ શાંતિમય, સ્વસ્વભાવ રમતા રૂપ મેાક્ષ સ્થાનમાં
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy