SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ પ્રકૃતિ. પ એ વરણાઓ ગ્રહણ માયાગ્ય' કહી, તા થયા' વિષયને અગે ગ્રહણ પ્રાયાગ્ય છે તે કહે છે ચિત દ્યુતિ આદારિક વૈક્સિ ને આહારક એ ત્રણ શરીરના વિષયમાં પૂર્વોક્ત વણાએ ગ્રહણપાચાગ્ય છે, પુનઃ એ ગ્રહણપ્રાયેાગ્યનગ ણાઓ પણ અગ્રહણપ્રાચેાગ્ય વ ણાએ વર્ક અંતરિત ( આંતરાવાળી ) છે તે પ્રમાણે અભવ્યથી અન’તગુણ અને સિદ્ધથી અનતમા ભાગ જેટંલા પરમાણુઓના સમુદૃાયરૂપ જે વણા આકારિક શરીરને નિષ્પન્ન કરવા માટે ગ્રહ પ્રાયોગ્ય છે તે જધન્ય વણા કહેવાય. તેથી એક પરમાણુ અધિક સ્કધરૂપ બીજી ગ્રહણપ્રાચેાગ્યવ ણા, તેથી એ પરમાણુ અધિક સ્કધરૂપ ત્રીજી ગ્રહણપ્રાયેાગ્યવ ણા, એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્ક’ધરૂપ વા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી આદારિશરીરહણુપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગા થાય, જઘન્ય વણાથી ઉત્કૃષ્ટ વણા વિશેષાધિક છે, તે વિશેષ પણ તેજ જઘન્યવાના મન'તમા ભાગ જેટલા છે. તથા આદારિક શરીર ગ્રહણપ્રાચેાગ્ય ઉત્કૃષ્ટ વણાથી એક પરમાણુ અધિક ધરૂપ વણા તે અગ્રહણપ્રાયેાગ્યજઘન્યવગણા, તેથી એક પરમાણુ અધિક ધરૂપ બીજી અગ્રહણુપ્રાચેાગ્ય વણા, એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્કધરૂપ વા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણુપ્રાયાગ્યવગ ણા થાય. જધન્ય અગ્રહણુપ્રાગ્યવગણાથી ઉત્કૃષ્ટઅગ્રહણુપ્રાયોન્યવગ શા મન'તગુણી છે, ને ગુણાકાર તે અભવ્યથી અન તગુણ અથવા સિદ્ધથી અનતમાં ભાગપ્રમાણ જાણવા. આદ્યારિકની અપેક્ષાએ ઘણા ૧ ક્યા શરીરને ચાગ્ય ગ્રહણુ પ્રાયથ્ય છે ? તિ પ્રશ્નઃ ૨ તેજતે આધારિક પ્રાયેાગ્યા. પતિ અતઃ સત્ર: * ' ' . ૩ જન્મ વર્ગણુામાં જેટલા પરમાણુ છે તેથી ઉત્કૃષ્ટ વગા ક ધમાં અનતગુણુ પરમાણુ છે. પ્રતિ સત્ર ૪ જધન્યવગ ણાગત અન ત પરમાણુને અભધ્યથી અન તેનુા પરમાણુ વર્ડ ગુણતાં જેટલા પરમાણુ થાય તેટલા પરમાથુ ઉત્કૃષ્ટવામાં છે. પતિ સર્વત્ર
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy