________________
બંધનકરણ.
ઉત્કૃષ્ટ ચેગ અસંખ્યગુણે, તેથી લ૦ અપ૦ ત્રીન્દ્રિયને ઉત્કૃષ્ટ ચાગ અસંખ્યગુણે, તેથી લટ અ૫૦ ચતુરિન્દ્રિયને ઉત્કૃષ્ટ ચાગ અસખ્યણ, તેથી લ૦ અપ૦ અસર પચેડિયને ઉત્કૃષ્ટ ચાગ અસંખ્યગુણ, તેથી લટ અપ સંગ્નિ પંચંદ્રિયને ઉત્કૃષ્ટ ચોગ અસંખ્યગુણ, તેથી ૫૦ દ્વિીન્દ્રિયને જઘન્ય રોગ અસંખ્યગુણે, તેથી ૫૦ ત્રિીજિયને જઘટ પેગ અસંખ્યગુણે, તેથી ૫૦ચતુરિન્દ્રિ અને જઘટ એગ અસંખ્યગુણે, તેથી ૫૦ અસશિ પદ્રિયને જઘ૦ ચોગ અસંખ્યગુણે, તેથી ૫૦ સંજ્ઞિ પદ્રિયને જઘન્યાગ અસંખ્યગુણે, તેથી ૫૦ હીન્દ્રિયને ઉ૦ ચોગ અસંખ્યગુણે, તેથી ૫૦ ત્રીન્દ્રિયને ઉગ અસંખ્યગુણે, તેથી ૫૦ ચતુરિન્દ્રિયને ઉ૦ ચોગ અસંખ્ય ગુણે, અત્રે પર્યાપ્ત” શબ્દથી સર્વત્ર કરણ પર્યાપ્તા જાણવા. )
મૂળગાથા ૧૬ મી. अमणाणुत्तरगेविज, भोगभूमिगयतइयतणुगेसुं। कमसो असंखगुणीओ, सेसेसु य जोग उक्कोसा ॥१६॥
ગાથાર્થ –અસજ્ઞિ, અનુત્તર, રૈવેયક, અકર્મભૂમિગત મનુષ્યતિર્યંચ, તૃતીય દેહધારી એ સર્વમાં અનુક્રમે અસંખ્યગુણ ચેગ હેય, એ સિવાય શેષ ચતુર્ગતિક માં ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ હોય. * ટીકાથ–મત્તિકાનના ઈતિએટલે અગ્નિમાં ચોગ કહે તે આ પ્રમાણે –૫૦ ચતુરિટ્રિયના ઉત્કૃષ્ટ એગથી પર્યાપ્તક અસંશિ પદ્રિયને ઉત્કૃષ્ટ એગ અસંખ્યગુણે, તેથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર દેવને ઉત્કૃષ્ટ ચેગ અસંખ્યગુણ, તેથી શૈવેયક દેવેને ઉ૦ ચોગ અસંખ્યગુણે, તેથી યુગલિક તિર્યંચ મનુષ્યને ઉ૦ ગ અસંખ્યગુ, તેથી પણ આહારક શરીરીને