SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ કમં પ્રકૃતિ. ૬૫૧ eAAANAAANA W AANAAAAAAAAAAANANAAN ટીકાથી–સુરમા જે ઈત્યાદિ અનરકરણ કર્યું છતે બીજે સમયે ૭ વસ્તુઓ સમકાળે પ્રવર્તે છે તે આ પ્રમાણે– (૧) પુરૂષદને અને સંજવલન ચતુષ્કને પૂવનુપૂર્વીએ સંકેમ હોય છે, અને સંજવલન લોભના સંક્રમને અભાવ હોય છે. (૨) અન્તરકરણ કર્યો છતે અનન્તરાદિ સમયેમાં જે મેહનીય સંબંધી વાહની સિવાયની પ્રકૃતિ બધાય છે તે પ્રકૃતિની ૬ આવલિકાના મધ્યમાં ઉદીરણા થતી નથી, પરંતુ ૬ આવલિકા વ્યતીકાન્ત થયેજ ઉદીરણ થાય છે. (૩) તથા મેહનીય કર્મને રસબંધ એક સ્થાનક થાય છે. (૪) તથા મેહનીચને અભિનવ સ્થિતિબંધ સચેય વર્ષ પ્રમાણને થાય છે અને સાપેય વર્ષ પ્રમાણની ઉદીરણા તથા ઉદય થાય છે, (૫) તલ મેહનીયના સંયેય વાર્ષિક સ્થિતિબંધથી આગળના અભિનવસ્થિતિબંધ પૂર્વ પૂર્વથી સંખ્યગુણહીન થાય છે. (૬) તથા મોહનીય સિવાયના અન્ય કર્મના અભિનવ સ્થિતિબધ અસંખ્યગુણહીન હીનતર થાય છે. (૭) તથા અન્તરકરણ કર્યું છતે દ્વિતીય સમયથી જ નપુંસક વેદને અસંચગુણપણે ઉપશમાવવા માંડે છે. તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી અન્ય સમય આવે. તે આ પ્રમાણે–પ્રથમ સમયે (ઉપશમન ક્રિયાના પ્રથમ સમયે અને અન્તરકરણના દ્વિતીય સમયે) નપુંસક વેદના અલ્પ પ્રદેશસમૂહને ઉપશમાવે છે, તેથી દ્વિતીય સમયે અસંખ્ય ગુણ, અને તૃતિયસમયે તેથી પણ અસંખ્યગુણ દલિકને ઉપશમાવે છે. એ પ્રમાણે અત્તરકરણના અત્યં સમય સુધી પ્રતિસમયે અસંvયગુણ પ્રદેશાની ઉપશમના કહેવી. અને અન્તર કરણના ઉપાયે સમય સુધી પ્રતિસમયે ઉપશમિત દલિકાપેક્ષાએ અસંખ્યગુણ દલિકને પર પ્રકૃતિમાં સંક્રમાવે છે, અને અત્યસમયે ઉપશમેલું દલિક પુનઃ પર પ્રકૃતિમાં પ્રક્ષિપ્તરલિકાપેક્ષાએ અસં. ' ખ્યગુણ જાણવું. નપુંસક પશમના પ્રારંભના પ્રથમ સમયથી માંધને સકમની ઉદીરણ દલિકની અપેક્ષાએ અલ્પ હોય છે : અને ઉદય અસંખ્યગુણ હોય છે. તથા નપુંસક વેદને ઉપશમ'
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy