SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ક પ્રકૃતિઃ kav दंसणमोहे वि तहा, कयकरणद्धाए पच्छिमे નિનાજનો મનુસ્સો, પદવો લઇ ચાલુ રૂા होइ । । ગાથા ટીકાથ પ્રારંભાનુસારે ટીકા—અહિ' દશનમાહનીયની ક્ષપણાના પ્રસ્થાપક એટલે પ્રાર’ભક જીનકાલિક એટલે જે કાળમાં કેવલી ભગવાન વતા હાંચ તે કાળમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય જાણવા. અહિં જીનકાલિક મનુષ્ય ઋષભદેવના વિહારકાળથી પ્રારભીને જ બુસ્વામિની કેવદ્યાપત્તિ સુધીના મનુષ્ય જાણવા. તથા તે આઠ વષઁથી અધિક વચવાળા અને વજા ભ નારાચ સઘયણવાળા હોય છે. પૂર્વે જે રીતે અનતાનુખધિની વિસ‘ચેાજનાના વિધિ કહ્યો છે તે રીતે દશ નમેાહનીય ક્ષપણાના વિધિ પણ જાણવા. એ વાત જો કે સામાન્યથી કહી છેતેપણ હવે કિંચિદ્ વિશેષપણે કહેવાય છે ( ઇતિ ગાથાથીઁપિ ) י અહિ દર્શન માહનીયની ક્ષપણાને અર્થે તત્પર થએલા જીવ યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ એ ૩ કરણાને પ્રારંભે છે, એ ત્રણે કરણાનુ સ્વરૂપ પુવત કહેવુ', પરંતુ વિશેષ એ છે કે અપૂ કરણના પ્રથમ સમયેજ નહિ ઉદયમાં આવેલા મિથ્યાત્વનુ અને મિશ્રનુ' 'લિક ગુણ સ“ક્રમવડે સમ્યક્ત્વમાં પ્રક્ષેપે છે. એ પ્રમાણે તે એના ઉદ્દેલના સંક્રમપણ કરે છે તે આ પ્રમાણે:—પ્રથમ ઘણા મોટા સ્થિતિમ’ડને ઉવેલે છે, ખીજે સમયે તેથી વિશેષહીન સ્થિતિખડને ઉવેલે છે, ત્રીજે સમયે તેથી પણ વિશેષહીન સ્થિતિખ'ને ઉવેલે છે, એ પ્રમાણે યાવત્ પૂર્વકરણના અન્ય સમયસુધી કહેવું. f ૧ વર્તમાન કાળમાં જે ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્પત્તિ માને છે તેઓનુ કહેવુ આ પાઠને અનુસારે વ્યથ થાય છે માટે ખ્યાલમાં રહેવુ 'જોઇએ કે વમાન કાળમાં ક્ષાયિ॰ સભ્ય॰ પ્રતિપામાન ભાવે નહાય પશુ પૂર્વ પ્રતિપન્ન ભાવે હાય તા વિરાધ સભવે નહિ,
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy