SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ • કર્મપ્રકૃતિ પહ૧૭ AAAAAAAAAAAAAAAAAAAAAAAA मिच्छत्तस्स चउद्धा, सगयालाए तिहा अणुक्कोसा सेसविगप्पादुविहा, सबविगप्पा यसेसाणं॥८॥ ગાથાથી–મિથ્યાત્વની અનુત્ર પ્ર ઉદી ૪ પ્રકારે, તથા ૪૭ પ્રકૃતિની અનુ. પ્રઉદી ૩ પ્રકારે છે. એ ૪૮ પ્રકૃતિના શષ વિકલ્પ અને શેષ પ્રકૃતિના સર્વ વિકલ્પ ૨ પ્રકારે છે ટીકાથી–મિથ્યાત્વની અનુજ પ્ર ઉદીરણા સાદિ-અનાદિ મુવ ને અમુવ એમ જ પ્રકારે છે તે આ પ્રમાણે જે અનેતર સમયે સંયમ સહિત સમ્યકત્વને પ્રાપ્ત કરશે તે મિથ્યાષ્ટિ જીવને મિથ્યાત્વની ઉ. પ્ર. ઉદીરણુ હોય છે તે સાહિર છે, કારણ કે સમયમાત્ર એ ઉદીરણા હેય છે, ને તેથી અન્ય સર્વ પણ અનુત્કૃષ્ટ પર ઉદીરણ, તે પણ સમ્યકcવથી પડતા મેં રિ, તે રથાનને અપ્રાપ્ત જીવને અનાદિ, અને પુરાવૃતા પૂર્વવત . તથા છ પ્રકૃતિની ઉ. પ્ર. ઉદીરણા અનાદિ, પ્રવ, ને અવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે -૫ શાના-૫ અન્ત–ને ૪ દર્શ—એ ૧૪ પ્રકૃતિની ગુણિતકમાંશ ક્ષીણકષાયી જીવને સ્વ વઉદીરણાને અને ઉપ્ર. ઉદીરણ થાય છે તે સારિ અgs છે, ને તેથી અન્ય સર્વ પણ અતુટ પ્રદેશદરણું તે નિરંતર પ્રવર્તતી હોવાથી સરક, અને મૃગાપુરતા પૂર્વવત્ ' તથા હૈ. ઉર્વણદિ ૨૦-સ્થિર-અસ્થિર-શુભ-અશુભગુરૂલઘુ-અને નિર્માણ એ ૩૩ પ્રકૃતિની ગુણિતકમાંશ સળિ કેવલિને ઉ. પ્રદેશાદીરણ હોય છે તે સાહિ સક્રુર છે. ને તેથી અન્ય સર્વ પણ અનુત્કૃષ્ટ પ્રદેશદીરણ તે નિરંતર ઉદીય માણ હેવાથી નાર, અને કૃષrgવતા પૂર્વવત તથા રેMિા સુરત પૂર્વોકત વિકથિી અન્ય જ અજ-ને ઉ– ૩ વિક સાદિ અને અવ એમ બે પ્રકારે
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy