SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૮ અથ ઉદીરણાકરણ ---------------------------------- અને અશ્રુ છે, અને શેષકાળમાં નિરતર અજઘન્યાનુભાદરણા હોય છે માટે સનારિ, અને યુવાવતા તે અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે. તથા નામ અને ગેત્ર આ બેની અનુશ્રુષ્ટાનુભાદરણું અનાદિ ધ્રુવ, ને અધુવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે–એ બે કર્મની ઉત્કૃષ્ટાનુભાગાદીરણુ સોગિકેવલિને છે તે અહિ છે, અને શેષકાળમાં અનુત્કૃષ્ટ ઉદીરણું નિરન્તર પ્રવર્તતી હોવાથી અનાદિ, તથા ભવ્યને અધુર, અને અભવ્યને ધ્રુર છે. તથા વેદનીયની અનુત્કૃષ્ટ અને મિહનીચની અજા ન્યાનુભાગાદીરણા સાદિ, અનાદિ, ધ્રુવ ને અવ એમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે–ઉપશમણીમાં સૂફમસં૫રાય ગુણસ્થાને જે શાતા વેદનીય બાંધેલ છે, તેની સર્વાર્થસિદ્ધ વિમાનને પ્રાપ્ત કર્યા પછી પ્રથમ સમયે જે ઉદીરણા પ્રવર્તે છે તે ઉત્કૃષ્ટાનુભાગ ઉદીરણ દિ અઝુર છે, અને તેથી અન્ય સર્વ પણ અનુત્કૃષ્ટ ઉદીરેણુ તે અપ્રમત્તાદિ ગુણસ્થાનમાં નથી હોતી અને ત્યાંથી પડતાં પુનઃ પ્રવર્તે છે. તેથી જ, તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવને અનહિ, અને છુપાધ્રુવતા પૂર્વવત. તથા મેહનીયની જઘન્યાનુભાગોદી રણ સૂમસં૫રાયવતી ક્ષેપક જીવને સમયાધિક આવલિકા શેષ રહે છતે હોય છે તે સાકિ, તેના અનંતર સમયે ઉદીરણને અભાવ હોવાથી આધુવ. શેષ કાળમાં પુનઃ અજ૦ ઉદીરણું હોય છે તે ઉપશાંત મેહંગુણસ્થાને નથી હોતી, અને ત્યાંથી પડતાં પુનઃ પ્રારભાય છે માટે રવિ, તે સ્થાનને નહિ પામેલા જીવને સનદિ અને પુરાણુરતા પૂર્વવત્ • તથા તાતિ દુgિr=પૂર્વોક્ત વિકલ્પથી વ્યતિરિકત બે પ્રકારના વિકલ્પ સાદિ, ને અધુવ એમ બે પ્રકારે હોય છે. તે આ પ્રમાણે-ચાર ઘાતિકમની ઉ૦ અને અનુર અનુભાગે દરણું મિથ્યાત્વીજીવને પવૃત્તિઓ પ્રાપ્ત થાય છે, તેથી બને
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy