SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યપ્રકૃતિ, પહ -- ટીકાથ-વર્યાનાયકેવલદ-૫ જ્ઞાના-૨૮- માહનીય એ ૩૫ પ્રકૃતિને વિપાકવિષય સર્વ જીવદ્રવ્યમાં અને અસવપર્યામાં છે. તે આ પ્રમાણે–આ વીયન્તરાયાદિ ૩૫ પ્રકૃતિ સર્વ જીવજોને ઉપઘાત કરે છે, પરંતુ છવદ્રવ્યના સર્વપર્યાને ‘ઉપઘાત કરતી નથી. જેમ અતિ ઘનવદળાંઓ વડે સૂર્ય ચંદ્ર સર્વથા આવૃત થયે છતે પણ સૂર્યચંદ્રની પ્રજા સર્વથા (સવ શે) આવત થતી નથી, કા છે કે સુ વિ મહાપુરપ પપ પst છતિ તેમ અત્રે પણ વિચારવું. गुरुलघुगाणंतपए-सिएसु चरकूस्स रुविदव्वेसु . ओहोस्स गहणधारण-जोग्गे सेसंतरायाणं ॥४१॥ . ગાથાથ–રીકાથનુસાર. ટીકાથી – જે અનન્તપ્રદેશી ગુરુલઘુપરિણામી દ્ધ છે તેમાં હું અને શુરવીનાને વિષય-વિપાક છે. તથા પિ૦ને વિષય રૂપી દ્રામાં છે, અને શેષ અદાર જે દાન લાભ, ગ, અને ઉપગ તેને વિષય ગ્રહણ ધારણ એગ્ય રંગલોમાં છે, પરંતુ શેષયુદગલામાં નહિ. તથા જેટલા ક્ષેત્ર વા કંથાદિકમાં ચક્ષુ તથા અચક્ષુને વ્યાપાર પ્રવને છે તેટલેજ વિષયચક્ષ તથા અચક્ષુ દર્શનાવરણને હોય છે, તેથી પવીત (ગુરૂલઘુ અનપ્રવેશી રકારૂપ) વિષયને નિયમ વિરોધવાળા સંભવ નથી. એ પ્રકૃતિને તે જે વિષય પૂર્વે પુદગલવિપાકાધિરૂપ કહ્યો છે તે પ્રમાજ જાણ (તિ વિપરાયપા), ” ૧ અહિં “ગુરુ લઘુ પરિણામી” એ સામાન્ય શબ્દ હેવાથી પથ્થર વગેરે ગુણ ગાન, ધુમ વગેરે ાિનિ, અને વાયુ જોતિષનાં વિમાન વગેરે ગુણ પરિણામ એ ત્રણે માં (ચક્ષને વિષય હોવાથી) ચક્ષુ દર્શનાવરણને, અને એજ ધમાંથી ઉત્પન્ન થતા ગાદિ ગુણ સંધુ પરિણામી હોવાથી અચક્ષુદર્શનાવરણ - વિષય ગણું શકાય. કારણ કે ધમ- આકાર વગેરે અગર લઘુ અધે અતીનિય છે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy