SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - કર્મપ્રકૃતિ. ણ અથત શ્રેષકર્મ ચતુસ્થાનક ત્રિસ્થાનકને થિાનક રસઉદીય છે, તેમ મનાયલને પણ મેં ત્રણ પ્રકારને રસ ઉરીય છે. પુન બંધને આશ્રય તે મન પવને રસ ચાર પ્રકારને બંધાય છે, અને શેષકને ત્રણ પ્રકારને રસ બંધાય છે, તે શેષકર્મ તે કેવલજ્ઞાના–નિદ્રાપ-કેવલદર્શ–વેદનીયર-મિથ્યાત્વ-૧૨ કય૬ નેકષાય–નરકાયુ-દેવાયુ-નરકગતિ–દેવગતિ-પચે-તૈ૦ –૧૦ ૭ આહા. ૭સમચ૦–હું–વણું પદસ ૫-ગંધ ૨-નિ –મુ–લ–શી–ઉષ્ણુ-અશુ – ઉપ૦-પરા-ઉશ્વા-ઉદ્યોત-૨ ખગતિ-સાદિ ૧૦-અસ્થિરાદિ ૬-નિમ-જન–ગાત્ર ૨–એ ૨૨ ગતિ રૂપ શેષકર્મને ઉદીરણાં પ્રાયોગ્ય ઉ૦ અનુભાગ ચડે સ્થાનક અને અનુષ્કૃષ્ટાનુભાગ ચસ્થાનક-રિસ્થાનક ને ક્રિસ્થાનક એમ ૩ પ્રકાર છે. તથા મતિ, શ્રત, અવધિ મન પર્યવ જ્ઞા – ચક્ષુ, અચક્ષુ, અવધિ દો એ ૭ પ્રકૃતિને ઉત્કૃષોદીરણાપેક્ષાએ સર્વઘાતિ અને દેશદ્યાતિ અનુભાગ છે, તથા કેવલકિક-નિદ્રા ૫ મિથ્યાત્વ-૧૨ કષાય-એ ૨૦ ને ઉત્કૃષ્ટદીરણાપેક્ષાએ અથવા અનુકુન્હેંદીરણાપેક્ષાએ પણ સર્વજ્ઞાતિરસ છે–તથા વેદનીયદ્ધિક અ યુઝ-સર્વનામ પ્રકૃતિ-ગોત્ર ૨-એ સર્વને ઉત્કૃષ્ટ વા અનુત્કૃષ્ટ રિણા પ્રાગ્ય અનુભાગ સર્વથાતિમાને છે. તથા ૪ સંજવલન અને ૯નેકષાયને ઉત્કૃષ્ટ ઉદી ચોગ્ય સર્વવાતિ અને અનુ "ઉદીરણા ચગ્ય સર્વાતિ અને દેશતિ રસ છે. હવે અશુભ પ્રકૃતિના સંબંધમાં જે વિશેષ છે તે કહેવાય છે નીરાલય પાસુ પુનઃ પણ મિશ્રાહનીયતે અનુભાગદીરણને આશ્રયિ પાપકર્મમાં એટલે અશુભ પ્રકૃતિમાં જાણવી, કારણ કે એ બે ઘાતિ સ્વભાવને લઈને અશુભ રસવાળી છે, અને શેષ પ્રકૃતિ તે જેમ શતક ગ્રન્થમાં શુભ અને અશુભ કહી. છે તેમ અત્રે પણ જાણવી. હવે કઈ અનુભાગ સત્તામાં વતતે જીવ ઉત્કૃષ્ટાનુભાગની
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy