SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ,કમ પ્રકૃતિ. -ગ્રંથી તે બધ્ધમાન મનુષ્યાનુપૂત્રની -સ્થિતિમાં આવલિકાથી ઉપર બન્ત્રાવલિકાહીન આવલિકાથી ઉપરની નરકાનુપૂર્વીની સર્વ સ્થિતિને - સક્રમાવે તેથી મંનુષ્યાનુપૂર્વી :પણ આવલિકા! માત્રહીન ૨૦ કૉ કે સાગર પ્રમાણ થાય, પુન: મનુષ્યાનુપૂર્વીને ધતા જધન્યથી પણ અન્તમુર્હુત પન્ત બાધે તે અન્તમુર્હુત આવલિકાહીનં.૨૦ કી કા॰ સાગરમાંથા કમી થાય અને મનુંઆનુપૂ. માંધ્યા બાદ કાળ કરીને મનુષ્યાનુપૂર્વીને અનુભવતા જીવને તે મનુષ્યાનુપુત્રીની અન્તમ્ હીન ૨૦ કાકાર સાગર પ્રમાણુ ઉ૰સ્થિતિ ઉત્તીરણા માયાગ્ય છે. . . a શકા—મનુષ્યગતિની પણ ૧૫ કા૦૦ સાગર પ્રમાણુ સ્થિતિ ખÀત્કૃષ્ટ છે, તેમ મનુષ્યાનુપૂર્વીની પણ અન્ધોત્કૃષ્ટા સ્થિતિ છે, પરન્તુ કાઇની પણ ૨૦ ફ્રા॰ કા૦ સાગર પ્રમાણુ સ્થિતિ નથી. પુનઃ એ બન્ને સ્થિતિયા સ`ક્રમ વડે ઉત્કૃષ્ટ થાય છે, તે બન્નેમાં સંક્રમે ધૃષ્ટત્વનું' વિશેષપણુ` હેતે મનુષ્યગતિવત્ મનુષ્યાનુપૂર્વીની ૩ આવલિકાહીન ઉ॰ સ્થિતિ ઉદ્દીરણા ચેાગ્ય કેમ ન હોય ? પર *** ઉત્તર:--—એ વાત અયુક્ત છે, કારણ કે મનુષ્યાનુપૂર્વી તા અનુદયસમેત્કૃષ્ટ છે કહ્યું છે કે— मणुयाणुपुच्चि मीसग आहारग देवजुयल विगलाणि सुमाइतिगं तित्थं, अणुदयसंकमणउकोसा ॥ १ ॥ “ અથ ઃ—મનુષ્યાનુપૂર્વી, મિશ્ર મેહનીય, આહારક યુગલ, દેવદ્વિક, વિકલવિક, સુક્ષ્મત્રિક જીનનામ, એ સર્વ અનુદય સક્રમેાત્કૃષ્ટ પ્રકૃતિયો છે, ” અને અનુય સ’ક્રમેત્કૃષ્ટ પ્રકૃતિયાની જધન્યથી પણ અન્ત હુત હીનજ ઉ॰ સ્થિતિ ઉદીરણા ચે.ગ્ય હોય છે, અને મનુષ્ય ગતિ તો ઉદયસક્રમેત્કૃષ્ટ છે. ચતઃ ?? मृणुगेर सायं सम्मं, थिर हास इच्छ वेय सुभगइ रिसभ चउरंसगाइ, पणु च उदसंकटुकोसा ॥ २ ॥ 70 ક
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy