________________
ક્રમ પ્રકૃતિ.
૫૫૧
શરીર રચવાને સમયે આહા॰ સપ્તની અન્તર્યું હીન ઉ સ્થિતિ ઉદીરણા ચેાગ્ય હોય છે. અહિ પ્રમન્તભાવે વ તાનેજ આહા રક રચનાના પ્રારંભ હોવાથી આહારકની ઉ॰ સ્થિતિની ઉદીરણાના સ્વામિ પ્રમત્ત મુનિજ જાણવા, અને શેષ પ્રકૃતિયાના ઉઠ્ઠી સ્વામિ- • તા સૂત્રકારજ વિશેષપણે કહેશે.
MAAAAAAAAAAAA
નિચ પર ના વિતરકગતિની અને અવિ શબ્દથી નરકાનુપૂર્વીની પશુ તિય પચે જીવ ઉ॰ સ્થિતિ ખાંધીને, ઉત્કૃષ્ટ સ્થિતિ ખાંધ્યા ખાદ અન્તમું વ્યતીત થતાં તે છત્ર નીચેની ૩ પૃથ્વિચામાંની કોઈ પણ પૃથ્વીમાં ઉત્પન્ન થાય, તે જીવને પ્રથમ સમયેજ નરકગતિની અન્તમ વ્હીન સવ ૨૦ કા॰ કા૦ સાગર પ્રમાણ સ્થિતિ ઉદીરણા ચેાગ્ય થાય છે, અને નરકાનુપૂર્વીની તા ગતિના અપાન્તરાલમાં ૩ સમય સુધીજ ઉ॰ સ્થિતિ ઉત્તી ચા થાય છે.
પ્રશ્નઃ—નીચેની ૩ પૃથ્વીચાને ગ્રહણ કરવાનુ અત્રે શુ પ્રયા
ર
જન છે ?
ઉત્તરઃ—અહિ· નરકગત્યાદિની ઉં॰ સ્થિતિને માધતા જીવ અવશ્ય કૃલેશ્યાના પરિણામવાળા થાય છે, અને કૃષ્ણવેશ્યાના પરિણામવાળા છત્ર કાળ કરીને નરકમાં ઉત્પન્ન થતા જઘન્ય કૃષ્ણ લેશ્યા પરિણામી જીવ પાંચમી પૃથ્વીમાં, મધ્યમ(કુ॰ લે॰) પરિણામી જીવ છઠ્ઠી માં, અને ઉ કૃષ્ણાલેશ્યા પરિણામી છત્ર સાતમી નરકમાં ઉપન્ન થાય છે, માટે અત્રે નીચેની ૩ પૃથ્વીઓનું ગ્રહણ કરેલું છે.
देवगति देवमणुया - णुपुव्वि आयाव विगलसुहुमतिगे અંતોમુકુત્તમત્તા, સાયપૂર્ણ સહુરસ્ત "રૂા
ગાથા:-ટીકા પાર ભવત્