SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ કમપતિ.” એક-આલિકોના સમયે બે તૃતિયાંશ ભાગ ગત ૨પર્ધકને ઉંડ ધીને શેષ નીચેના સમંયાધિક ભાગગત સ્પર્ધામાં પ્રક્ષેપાય છે, . • અને જ્યારે ઉદયાવલિકાથી ઉપરનાં દ્વિતીય સ્થિતિગત wધ કે અપવર્જાય છે ત્યારે તે. પકે (આવલિકાના ઉપરિતન હૈ ભાગ ગત સ્પર્ધકોને વજીને (ઉલ્લી ઘીને) નીચેના સમયેન છે ભાગ ગત સ્પર્ધામાં પ્રક્ષેપાય છે. અર્થાત્ પૂર્વોક્ત સમાન રું આલિકા પ્રમાણે અતીસ્થાપના સ્પર્ધકે તે એક સમયગત સ્પર્ધા વહે અધિક થાય છે અને નિક્ષેપ (પતગ્રહ સ્પર્ધકે) તે કાયમ જ રહે. એ પ્રમાણે અતીસ્થાપનામાં એકેક સમયની ત્યાંસુધી વૃદ્ધિ થાય કે જ્યાં સુધી અતીત્થાપનાની આવલિંકા સંપૂર્ણ થાય. પુનઃ ત્યાંથી આગળ અતીસ્થાપના સર્વત્ર કાયમ રહે, અને નિક્ષેપમાં એકેક સમયની વૃદ્ધિ થાય છે. આ સર્વ વિધિ નિન્જાતાપ સMધીં કહો . * * ! હવે કથાપાંમાથી અનુમાવતા કહેવાય છે. વ્યાઘાભાવી અનુભાગાપવતનામાં એક સમયગત અનન સ્પર્ધકહીન અનુભાગ કક પ્રમાણુ અતીસ્થાપના જાણવી. અપણ કંઠકનું પ્રમાણ અને સમયમાત્રની ન્યૂનતા તે જેમ પ્રથમ સિયતિ અયવનામાં કહી છે તેમ જાણવી. - i હવે ગુમાવનામાં સરપદુ કહેવાય છે, વિજઘન્ય નિક્ષેપ સર્વથી અલ્પ છે—( કારણ કે તે એક સમય-. . થિક આવલિકા ગત સ્પર્ધક પ્રમાણ છે ૨–તેથી જ અતીસ્થાપના અનતગુણ છે (કારણુંકે તે સમયહીને શું આવલિકાગત ર૫ર્ધક પ્રમાણ છે). -તેણી વ્યાઘાતભાવી અતીસ્થાપના અનત ગુણ છે (એક સમયહીન અનુ. કડક પ્રમાણુ હેવાથી).
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy