SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮. સક્રમકર, || મુળસંક્રમ || મૂળ ગાથા ૬૯ મી. गुणसंकमो अबज्झं - तिगाण असुभाण पुव्वकरणाई बंधे अहापवतो - परित्तिओ वा अबंधे वि ॥ ६९ ॥ ----- ગાથાઃ——અપૂવ કરણાદિ કરણમાં વતા જીવ અમધ્યમાન અશુભ પ્રકૃતિનાં કદલિકને જે પ્રતિસમય અસ'ëગુણ શ્રેણિએ સ’ક્રમાવે તે ગુણસ‘ક્રમ કહેવાય. તથા ધ્રુવધિ પ્રકૃતિચેાના અન્ય હેતે અને પરાવર્ત્ત માન પ્રકૃતિચેચમાંની સ્વઅન્યોન્ય પ્રકૃતિના અશ્વ હાતે વા નહિ હાતે તે પણ ચથાપ્રવૃત્ત સક્રમ થાય. 4 ટીકાથ—પૂર્વકરણાકિમાં વતા જીવે અધ્યમાન અશુભ પ્રકૃતિયાના કલિકને પ્રત્યેક સમયે અસગુણપણે અધ્યમાન પ્રકૃતિમાં જે સક્રમાવે તે મુળવંમ કહેવાય છે. ગુણુ એટલે પ્રતિસમય અસ‘બ્યગુણાકારે ( અસખ્યગુણ અસખ્યગુણ ) સ‘ક્રમ કરવા તે ઝુલમ ( ઇતિ વ્યુત્પત્તિ ) તે આ પ્રમાણે છે મિથ્થાવ, આતપ, ને નરકાચુ સિવાયની મિથ્યાત્વાન્ત ( મિથ્યા ટિનેજ, ચેાગ્ય ).૧૩ પ્રકૃતિના, તથા અનતાનુમન્ધિ તિય ગાયુ તે ઉદ્યોત સિવાયની સારવાઢતાન્ત ૧૯ પ્રકૃતિયાના, તથા મધ્યકષાય ૮–અસ્થિર-અશુભ-અશ-શાક-અતિ-અશાતા એ સ મલીને ૪૬ અધ્ધમાન અશુભ પ્રકૃતિયાના મપૂર્વકરણથી આર’ભીને ગુણુસ’ક્રમ થાય છે, અહિ મિથ્યાત્વને અને અનંતાનુઅશ્વિને વવાનુ કારણ એ છે કે એ ૫ પ્રકૃતિયાના અવિરત સભ્યૠષ્ટયાદિ જીવા અપૂર્ણાંકરણાતિમાં ક્ષય કરે છે. માટે, અને ' øk ૧૯ એ ૪૬ પ્રકૃતિયાના ગુણુ ક્રમ ઉપશમકી, વા ક્ષેપકને (પ્રાયઃ ૮ મા ગુરુસ્થાનરૂપ ) અપૂર્વ કરણના પ્રથમ સમયથી થાય છે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy