SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ.. ૪૫ - - -- . છે. તથા ૫ જ્ઞાના-૪ દર્શનાર-નિશ્ચિક–પ અન્તરાય-એ ૧૬ પ્રકૃતિને જ અનુસંક એ ૧૬ પ્રકૃતિની સમયાધિકાવલિકા પ્રમાણુ શેષ સ્થિતિમાં વર્તતે ક્ષીણકષાયી છવ કરે. તથા નિયા ઈત્યાદિ=સમ્યકત્વ અને મિશ્ર એ બે દર્શનમેહનીયને જ અનુ. સંક્રમ ક્ષયકાળે આપઆપણું અન્તિમ અનુભાગખને સંકમાવાને વખતે હેય છે. મળી ગાથા ૫૮ મી. आऊण जहन्नहिइ, बंधिय जाव स्थिसंकमो ताव उबलणतित्थसंजो-यणा य पढमालियं गंतुं ॥५॥ ગાથાર્થ–ટીકાWવત ટીકાર્થ –-ચારે પણ આયુષ્યની જ સ્થિતિ બાંધીને (જઘન્યસ્થિતિને બંધક જીવ જઘન્યાનુભાગ બાંધે છે માટે અહિં જઘન્યસ્થિતિ બાંધીન” એમ કહ્યું છે) ત્યારબાદ સમયાયિકાવલિકા શેષ રહે ત્યાં સુધી જ અનુકને સંક્રમાવે છે તેથી જઘન્ય સ્થિતિ બાંધ્યા બાદ એટલે કાળ સંક્રમ પ્રવર્તે છે તેટલા કાળ સુધી જ અનુસંક્રમ પણ પ્રવર્તે છે. તથા નરક ૨-મનુષ્ય ૨-દેવ ૨–વૈ૦ ૭-આહાર ૭-ઉચ - એ ઉદલનોગ્ય ૨૧ પ્રકૃતિના તથા જીનનામ અને અનંતાનુબધિને જ અનુભાગ બાંધીને પ્રથમ બન્ધાવલિકા વ્યતીત થયા બાદ એ ૨૬ ના જવઅનુભાગને સંકમાવે છે. કેણ સંક્રમાવે છે? એમ ૧ અહિં ૧૬ પ્રકૃતિને જ અનુસંક્રમ સમયાધિકાવલિકાશે હોતે કહો તે સમુચ્ચયથી કહેલ સભવે છે, અન્યથા જ અનુસંક્રમ જ સ્થિતિસંક્રમ અવસરે હેવાને સંભવ છે ને નિદ્રાદિકને જસ્થિ૦ સંક્રમ તે જિલ્લાવરિંતુ કાસ્ટિમલ્લતમાં એ વચનથી સાધિક બે આવલિકા શેષ રહ્યું હોય છે,
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy