SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ સક્રમકરણ, તથા ૯૫ ની સત્તાવાળા અપ્રમત્તાપૂર્વીકરણુવતિ મુનિને આારકક્રિક સહિત પૂર્વોક્ત દેવપ્રાચેાગ્ય ૩૦ મ’ધાય અને આહારક સસ કેની બધાવલિકા વ્યતીત થાય ત્યારે તે ૩૦ પ્રકૃતિરૂપ પતહમાં ૯૫ પ્રકૃતિયા સક્રમે છે. અથવા ૫ પ્રકૃતિચેાની સત્તાવાળા એકેન્દ્રિયાદિ જીવાને ઉદ્યોત સહિત દ્વીન્દ્રિયપ્રાચેાગ્ય પૂર્વક્તિ ૩૦ પ્રકૃતિયા ધાય ત્યારે ૩૦ ના પતગૃહમાં ૫ પ્રકૃતિચે સાક્રમે છે.. તથા ૯૩-૮૪–૮૨ ની સત્તાવાળા એકેન્દ્રિયાદિ જીવાને વિક લેન્દ્રિય અને પચેન્દ્રિયતિય ચપ્રાચેાગ્ય પૂર્વોક્ત ઉદ્યોતસહિત '૩ અધાય ત્યારે અનુક્રમે ૩૦ ના પતહિમાં ૯૩-૯૪–૮૨ એ ત્રણ સ્થાના સક્રમે છે. તથા ૨૯ ના પતછ્યોમાં પણ એજ સાત સ્થાના સક્રમે છે. ત્યાં ૧૦૩ ની સત્તાવાળા અવિરત, દેશવિરત, અને પ્રમત્ત ચતિને દેવગતિ પ્રાચેાગ્ય જીનનામ સહિત પૂર્વોક્ત ૨૯ પ્રકૃતિયા અંધાય ( વિશેષ એજ કે અહિં સ્થિર વા અસ્થિર–શુભ વા અનુભ યશવા અયશ એ પાઠ કહેવા. ) ત્યારે ર૯ ના પતદ્ધહમાં ૧૦૩ પ્રકૃતિયા સક્રમે છે. તથા એજ અવિતાહિ ત્રણે જીવાને પૂર્વાંત ૨૯ પ્રકૃતિએ અધ્યાય અને જીન નામની ધાવલિકા બ્યુતીત ન થાય (=વતાં ) ત્યાં સુધી એજ ૨૯ ના પતગૃહમાં ૧૦૨ પ્રકૃતિયાના સક્રમ થાયછે., અથવા ૧૦૨ ની સત્તાવાળા એકેન્દ્રિયાદિવાને દ્વીન્દ્રિયાક્રિ ૧ આ સ્થાને કમ પ્રકૃતિટીકામાં ગુચ્છવાસસહિતામ્ એવા પાઠ છે તે લિખિત દોષ સ ંભવે છે. કારણ કે ચાલુ પ્રકરણને અંગે દ્યોતલહિતાં એ પાડની જરૂર છે. પંચસંગ્રહમાં પણ ઘોતસરિતાં પાડે છે તેજ ઉચિત સાઁભવે છે. તેથી ભાષા પણ ઉદ્યોતદિતાં પાને અનુસરીને કર્યાં છે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy