SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ ~~~~~~~ ~ ~~ ~~ ~~ ~~ (ઘણુંજ) અધ્યવસાય સ્થાને છે. પુના આયુષ્યનાં સ્થિતિસ્થાને અલ્પછે, ને નામશેત્રનાં સ્થિતિસ્થાનો અતિ ઘણું છે, માટે કે વિધિ સભ નહિ. તેથી (નામ ગે સંધિ સ્થિતિમાધ્યવસા ચેથી ફાધર, દર્શનાવરણું, વેદનીય, અસરાય એ ચરંક નાં પ્રત્યેકનાં સ્થિતિબધ્ધાંધ્યવયંસ્થાના અસગુણ છે. તે કેવી રીતે? એમ જે પૂછતાં તે કહીએ છીએ કે અહિ પલ્યોપમાં ના અસંખ્યાતમા ભાગ માત્ર સ્થિતિ વ્યતિકાત થતાં દ્વિગુણવૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમ હેતે છતે એકેક પલ્યોપમને અને પણ અસંખ્યગુણ સ્થિત્ય વ્યવસાયે પ્રાપ્ત થાય છે. તે પુનઃ ૧૭ કડાકેડીસાગોપને અને થિયેધ્યવસાયની અસંમૃગુણતા થાય તેમાં શું આશ્ચર્ય ? તેથી પણ કષાયમહનીયનાં સ્થિતિ બન્યાધ્યવસાયસ્થાને અસંખ્ય ગુણ છે અને તેથી પણ દર્શનમોહનીયનાં સ્થિતિ બન્યાધ્યવસાયસ્થાને અસંખ્ય ગુણ છે. એ પ્રમાણે પ્રકૃતિસમુદાહાર કો. - હવે સ્થિતિસમુદાહરદ્વારમાં પ્રથમ જે તીવ્રમદત કહી નહતી તે હવે કહેવાય છે. પ્રથમસ્થિતિમાં જે જઘન્ય સ્થિતિબધાયવસાયસ્થાન છે તેથી એજ પ્રથમસ્થિતિગત ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન, તેથી દ્વિતિય સ્થિતિનું જઘન્યા બેસાસ્થાન, તેથી તે દ્વિતીયસ્થિતિગત ઉ ઝોધ્યવસાયથાને, ઈત્યાદિ ઉત્કૃષ્ટ સ્થિતિ સબધિ ઉત્કૃષ્ટાગ્યવસાયે સ્થા સુધીના સ્થાનો (જથી-ઉ4) અનું અનતગુણ અને તેણે કહેવા પ્રમાણે જ્ઞાનાવરણીયની જધન્યસ્થિતિનું જઈ સ્થિતિ બન્યાધ્યવસોયસ્થાન સર્વથી અલ્પ સંકલેશત છે તેથી તે જઘન્યસ્થિતિનું ઉત્કૃષ્ટ સ્થિતિબન્યાર્થસાર્થસ્થાન અને ગુણ સકલેશદ્યુત . .૧ નામગોત્રની છે કે કે, તે જ્ઞાનાવરણાદિ ૪ થી ૩૦ કે. કે સાગરોપમ સ્થિતિ છે, માટે નામગોત્રથી જ્ઞાનાવરણાકિની જે ૧૦ કોઇ કે - અધિક સ્થિતિ છે તે અધિક સ્થિતિને લઈને અધ્યવસાયનું અસંખ્યગુણેપણું કહ્યું છે
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy