SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ કમ પ્રકૃતિ. ૧૯૯ માણુ છે, ને સ્થાવર જીવામાં એક અન્તરથી (અન્તરવતિ સ્થાનાથી ) અસëગુણ અન્તરી પ્રાપ્યમાણુ છે. ટીકા-બંતળિ નાનાન્તરાણિ એટલે નાના પ્રકારનાં દ્વિગુણવૃદ્ધિ ને દ્વિગુણુહાનિ એ એના અન્તરારૂપ જે ( અનુભાગ સ્થાનાના સમુદાયેારૂપ) અન્તરી તે ત્રસકાયજીવામાં આવલિકાના અસખ્યાતમાંભાગ પ્રમાણ પ્રાપ્યમાણ હોય છે.? અહિ’ પ્રશ્ન એ છે કે ત્રસજીવાવડે નિરંતર અધ્યમાન સ્થાનાજ માત્ર આવલિકાના અસખ્યાતમાભાગ પ્રમાણ છે એમ પૂર્વે કહ્યું છે, તે ત્રસજીવેામાં આવલિકાના અસખ્યાતમાભાગ પ્રમાણુ અન્તરી પ્રાપ્યમાણ ક્રમ હાય ? પૂર્વોક્ત રીતીએ તા એક પણ અન્તરની પ્રાપ્તિ ત્રસજીવોમાં નહાય. અહિ ઉત્તર એજ છે કે એમાં કોઈ વિશેષ નથી. કારણ કે પૂર્વે જે આવલિકાના અસાતમાભાગ પ્રમાણુ સ્થાનાની પ્રાપ્તિ (વસછવામાં ) કહી તે નિરન્તર અધપણાની અપેક્ષાએ કહી, તે અહિં તા (ત્રસળવાને બધાગ્ય સ્થાનની અપેક્ષા છે તેથી ) ' જો કે આવલિકાના અસખ્યાતમાભાગ પ્રમાણ સ્થાનાથી ખીજા સ્થાના જો કે વમાન સમયમાં અધાતાં નથી, પરંતુ કોઇ ક્રાઇ સમયે તે સ્થાને ત્રસ જીવે.માં બંધાય છે, ને ઉત્કૃષ્ટપદે તેમાં ૩ ૧ એ દ્વિગુ વૃદ્ધિ વા એ દ્વિગુણુ હાનિનાં જે જે અન્તરાલ તે અન્તર કહેવાય છે. તે એક અન્તરમાં અસમ્બ્યુલેાકપ્રમાણ અનુભાગસ્થાના છે, તેવાં આવલિના અસંખ્યાતમાભાગ પ્રમાણ અન્તામા જેટલા અનુભાગમ્યાના છે તે સર્વ ત્રસજીવપ્રાયેાગ્ય છે. પ્રતિભાવઃ ૨ પૂર્વે એટલે ૪૫ મી ગાથામાં ૩ અર્થાત્ ૪૫ મી ગાથાને અનુસારે ત્રસવામાં અનુભાગસ્થાનની પ્રાપ્તિ ગણીએ તો એક પણુ અન્તરની પ્રાપ્તિ ન હોય કારણ કે એક અન્તરમાં અનુભાગાના તા અસખ્યણે કપ્રમાણુ છે તે ૪૫, મી ગાથામાં તા ત્રસજીવમાં આલિના અસખ્યાતમાભાગપ્રમાણુજ અનુભાગસ્થાના કહ્યા છે માટે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy