SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અધનકરણ. ટીકામ સ‘ચેચગુણાયિક અનુભાગમ’ધસ્થાનથી આ ગળ પૂર્વે જેટલાં અનુભાગમધસ્થાના મૂલથી આરભીને અતિમ્યાં છે, તેટલાં અતિક્રમીને શ્રીજી' સ”ચૈયગુણાષિકસ્થાન કહેવું. તે સખ્યેયગુણાધિસ્થાના પણ ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી પ્રથમ અનતભાગાધિકસ્થાનના કડક તુલ્ય થાય. ત્યાંથી આગળ પુનઃ પૂર્વોક્ત પરિપાટીએ જ્યાં સજ્યેયગુણાધિકસ્થાન કહેવાના પ્રસ`ગ આવે, ત્યાં એક અસખ્યગુણાધિક સ્થાન કહેવું. ત્યાંથી આગળ મૂલથી આર’ભીને જેટલાં સ્થાન પૂર્વે અતિક્રમ્યાં છે તેટલાં અનુભાગ સ્થાના પુનઃ અતિક્રમીને શ્રીજી' અસëગુણાધિકસ્થાન કહેવું. ૧૨૮ મૂળ ગાથા ૩૬ મી. बिइयं ताणिसमाई, पढमस्साणंतगुणिय मेगंतो तीयाण इत्थियाणं, ताणवि पढमस्स तुलाई || ३६ || ગાથાથ: વિદય દ્વિતીય સાળિ તે અસ ચૈત્રુણાધિક સ્થાના પણ પમ સમાż=પ્રથમ કે'ડક તુલ્ય કહેવાં. ત્યાંથી આગળ ઘણાં એક અગત રૂચિ અન"તગુણાધિકસ્થાન કહેવુ. તો ત્યાંથી આગળ સીયાન=પૂર્વાંતીત સ્થાનાને સ્થિયાળ અતિક્રમીને જ્ઞાનિ તે અનતગુણાધિકસ્થાનો પણ વમલ્લુ=પ્રથમ કડક તુલ્લા =મુલ્ય કહેવાં. ટીકા, તે અસભ્યગુણાધિકસ્થાન પણ મૂલ ભૂત પ્રથમ અનંતભાગાષિક કડકપ્રમાણ થાય છે, ત્યાંથી આગળ પુનઃ પણ પૂર્વોક્ત પરિપાટીએ જ્યાં અસખ્યેયગુણાધિકસ્થાન કહેવાના પ્રસ'ન આવે ત્યાં એક અન'તગુણાધિકસ્થાન કહેવુ', ત્યાંથી આગળ ભૂલથી આરભીને જેટલાં અનુભાગમ ધસ્થાના વ્યતિક્રાન્ત થયાં તેટલાં સ્થાનાને પુનઃ પણ તેવીજ રીતે અતિક્રમીને ખીજું અન ંતગુણાધિકસ્થાન કહેવુ.... એ. પ્રમાણે તે અનતગુણાધિકસ્થાના પણુ
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy