SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ, .. - , પ્રાગ પ્રત્યય સ્પર્ધકને સાર.. અવિભાગાદિક સર્વ પ્રરૂપણા–નામ પ્રત્યય સ્પર્ધકત, પ્ર. પ્ર સ્થાનની વર્ગણામાં સ્નેહાવિનું અલ્પમહુવા, કે પૂર્વ સ્થાનની ગથમ વીણાના સર્વ પુદ્ગલત નેહાવિભાગની ૬ એપેક્ષાએ પરસ્થાનની પ્રથમ વર્ગણાના સર્વ પગલગત સ્નેહા- * વિભાગ અનતગુણ. વણુ મૂલ સ્નેહ પ્રત્યયસ્પર્ધકમાં અલ્પબહુવ, ને... સપનીસ વર્ગણાગત સર્વ પાગલ સ્નેહવિભાગ સર્વાલ્પ (અનત). આ સવૌતિમ છે - અનંત ગુણ. નામ , જ્યની સવઘ છે સવતિમ છે w w . પ્ર પ્ર સ્પ૦ની સવદ્ય' ઝ = » સવતિમ , | ગઈ જીત્યાદિ તુજ માવના છે હવે જીવના બંધનકરણરૂપ વીર્ય વિશેષના સામર્થ્યથી બ. ધાતાં કર્મ પુદગલેને પ્રકૃતિ, સ્થિતિ, રસ, ને પ્રદેશ, એ ચાર વિભાગને વિચાર અલ્પ મતિવત છને સુખપૂર્વક સમજવા માટે મોદકના દષ્ટાંતવડે કહેવાય છે–જેમ વાયુને વિનાશ કરનાર એવા કેઈક દ્રવ્યથી નિયજેલે લાડુ તે સ્વભાવેજ વાયુને ઉપશમાવે છે, પિત્તવિનાશક દ્રવ્યથી નિપજેલ લાડુ સ્વભાવે જ પિત્તને ઉપશમાવે છે, ને કફ વિનાશક દ્રવ્યથી નિપજેલો લાડુ સ્વભાવેજ કફને ઉપમાવે છે. એ પ્રમાણે મેદિકને જે પિત્તોપશમકાદિસ્વભાવ તે માદકની ૧ તોલ–એ બહુ વચનને પગ હેવાથી એક નેહાવિભાગ યુક્ત સર્વ પરમાણુના સ્નેહવિભાગનું ગ્રહણ સંભવે છે ઇતિસર્વત્ર 18
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy