SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ m સા da માણસા મહાર ગયા હતા, ત્યારે તેણે વિચાયુ” કે વારંવાર શિખામણ આપતા પિતાને આજે તે હું ખરાખર શિખામણુ આપુ !” એમ વિચાર કરી ઘરનાં ખારાં અદથી બંધ કરીને પોતે અંદર ભરાઈ રહ્યો. પછી તેના પિતા વગેરે આવ્યા બાદ તેઓએ નારણું ઉઘાડવાનું ઘણું ક, છતાં તેણે કઇ જવાળ પણ આપ્યા નહી, તેમ બારણાં પણ ઉધાડયાં નહી‘. પછી તેના પિતા જ્યારે ભીંત એલંગીને જ્યારે અંદર જ મને કહ્યુ છે કે, વડીલેને સામે ઉત્તર ન ધ્રુવે !' એ પ્રમાણે બીજી દૃષ્ટાંત. ગયા ત્યારે તેણે પુત્રને હસતા જોયા, અને તેથી તેણે ૪પ આપ્યું. ત્યારે તે કહેવા લાગ્યું કે તમે એ શ્રી અજિતનાથ વિગેરે ખાવીસ તીર્થંકરના સાધુએના ઋજુ અને જાણપણાનું દૃષ્ટાત ૐટલાએક અજિતજિનના સાધુએ નટને જોઇને ઘણે કાળે આવવાથી, ગુરુ મહારાજે પૂછ્યું, ત્યારે તેઓએ જેમ હતુ તેમ યથાસ્થિત કહી સ`ભળાવ્યુ. ગુરુએ નટના નાચ જોવાના નિષેધ કર્યાં હતા. પછી એક દહાડા જ્યારે તેએ બહાર ગયા ત્યારે નટીને નાચતી જોઇને પ્રાણ હોવાથી વિચાર કરવા લાગ્યા કારણું હાવાથી નિષેધ હોવા જોઈએ” એમ વિચારીને તેઓએ નીને તઈ નહી . કેરાગના હેતુથી ગુરુ મહારાજે નટ જોવાને આપણને નિષેધ કર્યો છે, ત્યારે નટી તે અત્યંત રાગનુ હવે જે નિયત અવસ્થાનના લક્ષણવાળો સિત્તેર દિવસને જધન્ય યુ પણ કલ્પ કહ્યો તે પણ કારાના અભાવે જાણવે, પરંતુ કેઈ કારણ હેય તે તેની મધ્યમા પણ વિહાર કરવા ક૨ે. તે આવી રીતે X. મ.
SR No.011546
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSubodh Lalbhai Ahmedabad
PublisherSubodh Lalbhai Ahmedabad
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy