SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વધારે ધન દાટ્યું હતું ત્યાં જવા લાગ્યું પણ ત્યાં ખાડે છેદી મુકે હતો તેથી તેમાં એકાએક પડી જવાથી ભય અને દુઃખથી તે રીબાઈને થડા રેજમાં ગુરૂ પુજા વિષે હરીફેણ ભીલ અને દ્રાણ ચાર્યની કથા. શ્રી હસ્તિનાપુરમાં પુરૂ રાજા રાજ્ય કરતો હતો તેને પાંચ પુત્ર હતા. યુદ્ધિરાદિ પાંડવ અને દુર્યોધન રાજા પાંડુને ભાઈ તેને એક પુત્ર હતા તે કેરવ કેહવાતા હતા. તે હરિતનાપુરમાં દ્રોણાચાર્ય કરીને વિદ્વાન વિદ્યાગુરૂ રહેતા હતા તેમની પાસે પાંડવ અને કરવ ભણવા માટે જતા હતા. ભણતાં ભણતાં ઘણાક દીવસ વહી ગયા ત્યારે એક સમયે સવારમાં યમુના નદીના કિનારા ઉપર પાંચ પાંડ અને સે કરવ ઉભા છે તેવામાં શ્રી દ્રાણાચાર્યજી ગુરૂ મહારાજ યમુનાજીમાં નહાવા માટે પેઠા, એટલામાં એક મોટા મગર મણે દ્રોણાચાર્યજીને પગ મુખથી લીધે ત્યારે દ્રોણાચાર્ય બોલ્યા કે અરે ! પાંડ ! અરે ! રે ! મને આ મગર તાણી જાય છે માટે તમારામાંથી કોઈ આવીને મુકો. આ સાંભળીને સે ઉભા ઉભા જેવા લાગ્યા પણ કઈ અંદર ન પડે. આ વખતે અ
SR No.011541
Book TitleJain Katha Sangraha 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1890
Total Pages259
LanguageGujarati
Classification
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy