SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર જાની બહુ જ પ્રીતિ હતી. વિરોચનને એકજ પુત્ર હતો તે ઘણાજ વહાલે હતો તેથી તેને કઈ વાતથી પંડીત દુભવતો નહીં અને જયારે શાળામાં વિરેચન વિદ્યાથીઓને શીખવો ત્યારે પિતાને પુત્ર મશર્મ નામે હતો તેને પિતે પળામાં બેસાડીને ભણાવતા તે પણ તે પુત્રની રૂચી પ્રમાણે જ ભણાવતે. જ્યારે પંડીતને મરવાનો વખત આવે ત્યારે પુત્રની ઉમર પંદર વધની થઈ હતી. બાપના મહંથી સોમશર્મા મતી મું– થઈ ગઈ અને શેકથી બધું ભણેલું તે ભુલી ગયે. પુસ્તકના પાના હાથમાં લે પણ અક્ષર ઊકલે નહીં. પંડીતની દીયા કરોને પુત્ર ઘરેજ બેઠે રહેતો પણ રાજ દરબારે જઈ પિતાના બાપની જો સંભાળવાને તે સમર્થ થયે નહીં. રાજા ભોજે સભામાં બીજા પંડિતેને પુછયું કે વીરેચનને કઈ છે કે નથી ત્યારે પંડીતે તે દ્વેષીલા હતા તે બોલ્યા કે તેને એક પુત્ર છે પણ મુખે છે એ તેના બાપની જ સાચવે તે લાયક નથી. ત્યારે બીજા ઉમેદવાર પંડીતમાંથી એકને વિરેચનની ગાદી આપી અને વિરેચનની સઘલી છે. વાઈ પણ એ નવા પંડીને આપી દીધી. - કેટલાક દીવસે એ વાતની ખબર વિરોચનની પીને પડી તેથી તે મહા શેક કરતી ઘરમાં ચીંતાતુર થઈને રડવા લાગી. માને રડતી જોઈને સમસમો
SR No.011541
Book TitleJain Katha Sangraha 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1890
Total Pages259
LanguageGujarati
Classification
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy