SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ કહે કમંચનીચ નારીસેં નીશ ગવી અવગુણ છે અરીષ્ટ ગુણો ઈસુપર વિવિધ નવલ શું ફુલે કમલ પાષાણપર ( ૧ છે એવો કાગળ વાંચી મનમાં વિસ્મય પામ્યા. રાજા ઘણી જ પ્રસંશા કરીને પિતાને સ્થાનકે ગયા. કેટલેક દીવસે રાજા અને પ્રધાન પિતાની નગરીમાં આવ્યા. મંગળ વાછ વાગ્યાં અને મહોત્સવ થઈ રહે. સર્વ નગરના લેક અને તાબાના માણસેને મળ્યા અને તેઓ રાજા તથા પ્રધાનને જીત કરીને આવેલા જાણી આનંદ અને ઉત્સાહથી તેમના ભણી ઈશ્વકૃપાનું કંપની ઈચ્છા માગતા હતા. એક સમયે રાજાએ પાલખી મોકલી શીલ સુંદરીને તેડાવી અને ઘણું જ ઉત્સવ મને નમાં આણીને આદર સતકાર કર્યું. સાસર વાસે કેરીને તેને ઘરે પહોંચાડી. એવી રીતે શીયળને મહીમાં જગત શીળ સુંદરી વિસ્તાર પામે. ઈતિઃ તપ વિષે દ્રઢણ કુમારની કથા પુરી અફલી અઢીય ઘમી, હા બુહાસમણું બધ્ધા ; ઢણ હા વિશુધ્ધા, વિશુધ્ધા જાહા સફલીઆ જાયા ; સરછ દેશમાં દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણવાસુદેવ રાજય કરતા હતા તેમને ત્યાં ઢંઢણું નામે રાણીને ઢઢણ નામે કુંવર થયે. તે ઢંઢણકુમાર ભણ્યા ગયા તથા પરણાવ્યા અને એમ એક પછી એક છે. સંસાર સુખ ભંગ વિલાસ કરવા લાગ્યા. એવામાં એક સમયે
SR No.011541
Book TitleJain Katha Sangraha 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1890
Total Pages259
LanguageGujarati
Classification
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy