SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ દયાળ શાકને કિલ્લે [ જૈન તીર્થોને કે “, ષર ના વિશાખ શુદ-૭ ને ગુરૂવારે મહારાણા રાજસિંહના રાજ્યમાં સંઘવી દયાળદાસે ચતુમુંબ પ્રાસાદ કરાવ્યું, અને વિજ્યગથ્વીય વિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. શિલાલેખમા દયાળશાહના પૂર્વજોના મતે, તેને પોત્ર ગાજૂ, તેને પગ રાજૂ, તેને ચાર પુત્ર હતા. તેમાં સૌથી નાનો દયાળશબ્યુ હતે. આ મંદિર, એકી અને તળાવના ખર્ચનો હો આ પ્રમાણે પ્રસિદ્ધ છે, નવ કી નવ લાખટી, કડ કપિ રો કામ, રા બંધાયે રસિક રાજનગર કે ગામ; વિ હી રાણા વિચંદ કા હી શ૮ દયાળ, વણે બધા દેરા, વણે બધા પાળ, મેવાડની યાત્રા કરનાર આ રથળની યાત્રાનો લાભ લેવા જરૂરી છે. નગદી-અદબદજી ઉદયપુરથી લગભગ ૧૩-૧૪ માઈલ ઉત્તરમાં વાવના એકલિંગજી તીર્થની પાસે લગભગ એક માત્ર દૂર પહાડે ની વચમાં અદબદઇશું તીર્થ છે, આ સ્થાને પ્રાચીન કાલમાં એક મોટું નગર તું જેનું નામ નાગદ– ગદા હનું આ નગર મેવાડના રાજાઓની રાજધાની થવાનું માન પામ્યું હતું અને પ્રસિદ્ધ જૈન તીર્થરૂપે પણ આ સ્થાનની ઘી ખ્યાતિ હતી આ નગરમાં કેટલાં ન મદિર હતાં એનું અનુમાન તે એક માઈલના વિસ્તારમાં રહેલા જેન મંદિરના ખંડિયેરથી જ થઈ જાય છે. હાલમાં મદિર વિદ્યમાન છે, અને તે શાંતિન થવું છે. મૂલનાયકજી શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ઉપર લેખ છે જેમાં સં. ૧૯૪માં માઘ શુદિ-૧૧ ગુરૂવારે જિનસાગરસુરજીએ પ્રતિ.કરાવ્યાને ઉલેખ છે. એ લેખમાં “નિરુપમ ભૂત” શબ્દથી આ કથાન-મૃતિ અદભૂત-અદબદજી રૂપે પ્રસિદ્ધ છે. શાંતિનાથ ભગવાનના મંદિરની પાસે એક વિશલ મદિર ટુટીફૂટી હાલતમાં પડયું છે. આમાં એક પળ મૂત નથી આ મંદિર પાર્શ્વનાથ યા નમિનાથજીનું દેથ એમ ચભવે છે. પ્રાચીન-તીર્થમાલા અને ગુવાવલી વગેરેમાં પાર્શ્વનાથજી અને નેમિનાથજીના મદિર હે વાને ઉલેખ મળે છે. મુનિસુંદરસૃરિ મહારાજ લખે છે કે – खेमाणभृत्बुलजन्ततोऽमृत 'समुद्रमूरिः। २७ स्त्रवशं गुरुयः चकार नागदपाश्वतीय विद्याम्बुधिदिग्बयनान विजिन्य ॥३९॥ ખેમાણરાજાના કુલમાં થયેલ સમુદ્રસૂરિજીએ દિગમ્બને છતી નાગર પાવનાથવું તીર્થ પિતાને વાધન કર્યું હતું. શ્રી મુનિસુંદરસૂરિજીએ બનાવેલા અહીંના શ્રી પાર્શ્વનાધના તેત્ર ઉપરથી જણાય છે કે શ્રી પાર્શ્વનાથજીનું મંદિર સંપ્રતિ રાજાએ બનાવ્યું હતું,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy