SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ તારંગા : ૧૮ : [ સન તીર્થોને કુમારપાલપ્રબંધમાં શ્રી જિનમંડન ગણિવર આ તીર્થની સ્થાપના સંબંધી નીચે પ્રમાણે લખે છે– “મહારાજા કુમારપાલે ન ધમ વકાર્યા પહેલાં અજમેરના રાણા રાજ ઉપર ચઢાઈ કરી હતી અગિયાર વાર ચઢાઈ કરવા છતાં અજમેર ન ઉતાર્યું ત્યારે તેમણે પિતાના મંત્રી વાત્સટને પૂછયું કે-એવા કોઈ ચમત્કારી દેવ છે કે જેને પૂછ્યાથી શૈત્રુ જીતી શકાય ? ત્યારે વાગૃભટે કહ્યું કેન્મારા પિતાના પુરય રમણ મેં એક જિનમંદિર બનાવ્યું છે, તેની દેરીના એક ખલામાં શ્રી હેમચંદ્રાચાર્ય પ્રતિષ્ઠિત અને શેર છાયાએ બેસાડેલ શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાજી છે, જેને મહિમા પ્રત્યક્ષ છે. તેની વિધિપૂર્વક પૂજા કરવાથી અવર જ કુલ પ્રાપ્ત થાય છે. પછી રાજાએ વિધિપૂર્વક પૂજા કરી. બાદ શા શત્રુને જીતીને પાછા આવ્યા. પાછા વળતાં રસ્તામાં તેણે તારદ નામ અતિ સુંદર પહાડ (ટેક) જે. ત્યાંથી પછી રાજાએ ઉત્સવપૂર્વક પાટણમાં પ્રવેશ . ન ધર્મ વીકાર્યા પછી એક વાર રાજા ગુરુ હેમચંદ્રાચાર્યજીને વંદના કરવા આવ્યા હતા તે વખતે ગુરુજી અજિતનાથ ભગવાનની સ્તુતિ કરતા હતા તે જોયું. તે વખતે રાજાને યાદ આવ્યું કે-અજિતનાથ ભગવાનની સ્તુતિ-પૂજા કરીને જવાથી પિત યુદ્ધમાં જય પામ્યું હતું. બાદ રાજાએ ગુરુમહારાજ પાસે તારગાજીનું રૂપ પૂછયું. ગુરુમહારાજે કહ્યું–હે ચોલુયભૂપ ! આ તારગ ઉપર અનેક મુનિ મહાત્માએ મે ગયા હોવાથી સિદ્ધાચલજી ( શત્રુ ) તીર્થની પ્રતિકૃતિ છે. આ સાંભળી કુમારપાલે કેટશિલા, સિદ્ધશિલા આદિથી મનોરમ તારદુર્ગ ઉપર ૨૪ હાથ ઊંચું જિનમંદિર બંધાવ્યું અને ૨૦૧ અબુલ ઉચા શ્રી અજિતનાથ પ્રભુના બિંબને સ્થાપિત કયો. એટલા માટે કહ્યુ છે કે “જિલ્લા રવિ શાત્રાસ્થાનમાવા ! शत्रुञ्जयापरमृतिगिरेप न विमृश्यताम છે ? || જાતિzોના નિ કૂવા ! fષ વત્તાવારું તળ ચાપ | ૨ || - આ સિવાય બીજો એક પ્રાપ છે કે-મહારાજા કુમારપાલે માંસાહારને ત્યાગ કર્યા પછી એક વાર ઘેબર ખાતાં પૂર્વે ખાધેલ માંસાહારની સમૃતિ થઈ આવી, ૧ પ્રભાવક ચરિત્રમા પણ ઉલ્લેખ છે કે-રાજા કુમારપાલને અજમેર દુ છતાં અગીઆર વરૂ થઈ ગમ હતા છના નામે ન દો. છેવટે આ ગ્રંથમાં લખ્યા મુજબ શ્રી અજિતનાથ સુની મુર્તિની પૂજા કરીને જવાથી વિજયી થઈને ભાગ્યે ૯. (પૃ. ૩૧૩ અને ૧૪)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy